________________
ધર્માસ્તિકાય કે પ્રમાણ ઔર સ્પર્શના કા નિરૂપણ
ધર્માસ્તિકાય આદિના પ્રમાણુ અને સ્પનાનું નિરૂપણુ— પૂર્વ પ્રકરણમાં જે ધર્માદિક દ્રબ્યાની વાત કરવામાં આવી છે, તેમના પ્રમાણનું આ પ્રકરણમાં સૂત્રકારે નિરૂપણ કર્યું છે ( ધમ્મચિાણ of મંત્તે ! ) ઇત્યાદિ સૂત્રા—( ધર્મથિજાણ અંતે ! હૈ માહ વળત્તે ? ) હું ભાન્ત ! ધર્માસ્તિકાય કેટલું માટુ હાય છે ? ( શોચમા ! ) હે ગૌતમ ! (હોર્, જોયમેì, હોયળમાળે, હોય કે, હોયં ચેન સિત્તાાં વિદુ) તે ધર્માસ્તિકાય લેાકરૂપ છે, ઢાકમાત્ર છે, લેાકપ્રમાણુ છે, લેાકસૃષ્ટ છે, અને લેાકને સ્પર્શીને રહેલું છે. ( પત્ર महम्मत्थिकाए लोयागासे जीवत्थिकाए पोग्गलत्थिकाए पंच वि एक्काभिलावा ) ये પ્રમાણે અધર્માસ્તિકાય, લેાકાકાશ, જીવાસ્તિકાય. અને પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ વક્તવ્ય ( કથન) સમજવું. એટલે કે પાંચેનું વણૅન સરખું' જ સમજવું. ( અોછો૬છાં અંતે ! ધમ્મથિાયણ દેવË ëત્તિ ?) હે ભદ્દન્ત ! અધેલેક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? (ગોચમા ! ) હે ગૌતમ !( સાતિ ળગતું ઘર) અધેાલાક ધર્માસ્તિકાયના અધ કરતાં વધારે ભાગનેા સ્પ કરે છે.(તિચિહોત્ ળ મંન્ને! પુજ્જા) હે ભદન્ત ! અપેાલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? (યમા !) હે ગૌતમ ! (સંવેગમાન ઝુલx) તિય ગ્લુક ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. (કફ્તેજોદ્ અંતે! પુજ્જા) હે ભદન્ત ! ઉર્ધ્વલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? ( નોચમા ) કે ગૌતમ ! ( ફે ં બદ્ધ સર્ ) ઉલાક તેના અધ કરતાં ઓછા ભાગના ૫શ કરે છે. (માળ મંતે ! ચળવમાનુની ધર્મચિવાયલ સિંહ-આન फुसइ, असंखेज्जइभागं फुसइ, संखज्जे भागे फुसइ, असंखब्जे भागे फुसइ, સત્યં લક્ ?) હે ભટ્ઠત ! રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના સખ્માતમાં ભાગના સ્પર્શ કરે છે, કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે, કે તેના સખ્યાત ભાગાના સ્પર્શ કરે છે, તેના અસખ્યાત ભાગાના સ્પર્શ કરે છે, કે સમસ્ત લાગના સ્પર્શ કરે છે ? ( નોચના!) હે ગૌતમ ! (મોસંશ્લેષ્મદ્ આપવા,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૫૧