________________
ઉત્તર– મનવ ) તે અલકાકાશ એક અજીવ દ્રવ્યદેશરૂપ છે. અહીં જે અલકાકાશમાં અછવદ્રવ્યનું દેશત્વ કહેલું છે તે કાલેકરૂપ આકાશદ્રવ્યના ભાગરૂપે હવાથી કહેલ છે. તે અલકાકાશ ગુરુ નથી, લઘુ નથી, પણ અગુરુલઘુરૂપ છે. (ાળને હું જાદુ ગુહિં સંજુ) તે અનંત અગુરુલઘુ સ્વભાવવાળા ગુણેથી યુક્ત છે. એટલે કે અગુરુલઘુ સ્વભાવવાળા સ્વપર્યાયરૂપ અને પરપર્યાયરૂપ ગુણેથી તે યુક્ત છે. કહેવાને ભાવાર્થ એ છે કે પરિણમન વિનાની કોઈપણ વસ્તુ હતી નથી આકશ અને અલકાકાશ પણ વસ્તુરૂપ છે. તેથી તેમનામાં પણ પરિણમન હોય છે તે પરિણમન લઘુ પણ હોતું નથી અને ગુરુ પણ હેતું નથી તે પરિણમનનું નામ જ સ્વપર્યાય પરપર્યાય છે. પરને નિમિત્તે જે પરિણમન થાય છે તેને પરપર્યાય કહે છે જો કે અલકાકાશમાં આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય હોતું નથી, તે પણ ત્યાં જે પરપર્યાયરૂપ પરિણમન થતું રહે છે તે કાકાશના સંબંધને લીધે જ થાય છે એમ માનવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આકાશ એક અખંડ દ્રવ્ય છે-–તેના જેટલા ભાગમાં ધર્માદિક દ્રવ્ય રહે છે એટલા ભાગને કાકાશ કહે છે. અને જેટલા ભાગમાં તે રહેતું નથી તેટલા ભાગને અલકાકાશ કહે છે. તો જેવી રીતે એક અખંડ વાંસના છોડને હલાવવાથી આખે વાંસ હત્યા કરે છે, એજ પ્રમાણે પરપદાર્થોને કારણે કાકાશમાં જે પરિણમન થાય છે તે અખંડ (પૂરે પૂરા) આકાશમાં થાય છે, અલકાકાશમાં કાળદ્રવ્ય તે છે જ નહીં–તો ત્યાં પ્રત્યેક ક્ષણે થયા કરતાં સ્વપર્યાયરૂપ સદશ (સમાન) પરિ. ગુમન કેવી રીતે સંભવી શકે ? દરેક પરિણમન કાળદ્રવ્યને કારણે થતું હોય છે, સ્વતઃ (જાતે જ) થતું નથી. આ રીતે અલકાકાશ અગુરુલઘુ સ્વભાવવાળા ! સ્વપર્યાય અને પરપર્યાયરૂપ અનંત ગુણોથી યુક્ત છે (સવારે ગરમાણે) તે અલકાકાશ સર્વાકાશમાં અનંત ભાગ ન્યૂન છે, કારણ કે અકાકાશ કરતાં લોકાકાશ અનત ભાગરૂપ માનવામાં આવ્યું છે, તેથી અલકાકાશને એટલા ભાગ પ્રમાણુ ન્યૂન કહેલ છે.
છે આકાશ નિરૂપણ સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૫૦