________________
વામાં આવ્યું છે. ધર્માસ્તિકાય આદિના દેશના નિષેધમાં ભગવાનની પ્રરૂપણું જ કારણરૂપ છે. આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસિકાયના પ્રદેશે, (૩) અધમસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ (૫) અદ્ધાકાળ (વર્તમાન કાળ ) એ પ્રમાણે અરૂપી દ્રવ્યના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. તેમનું વર્ણન કરાયાથી કાકાશ વિષેના છ પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. અઢાસમય અટલે ક્ષણ અને તે ક્ષણ વર્તમાન સમય રૂપ હોય છે-અને વર્તમાન સમય એક ક્ષણ રૂપ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનું અસત્વ ( અભાવ-અસ્તિત્વ) હેવાથી, તેમને સદ્ભાવ જ માનવામાં આવ્યો નથી. એક ક્ષણરૂપ વર્તમાન કાળને જ અદ્ધાસમય રૂપ માને છે. બીજી જગ્યાએ અરૂપીને નીચે પ્રમાણે કહ્યા છે—(૧) આકાશાસ્તિકાય, (૨) આકાશાસ્તિકાય દેશ, (૩) આકાશાસ્તિકાય પ્રદેશ, (૪) ધર્માસ્તિકાય, (૫) ધર્માસ્તિકાય દેશ, (૬) ધર્મા. સ્તિકાય પ્રદેશ, (૮) અષમસ્તિકાય, (૮) અધમસ્તિકાયદેશ, (૯) અધમ સ્તિકાય પ્રદેશ અને (૧૦) અદ્ધા સમય (વર્તમાન કાળ)
શંકા–જે બીજી જગ્યાએ અરૂપીના દસ પ્રકાર કહ્યા છે તો અહીં શા માટે તેના પાંચ ભેદ કહ્યા છે? ઉત્તર-અહીં ત્રણ ભેટવાળા આકાશને આધાર રૂપ ગણવામાં આવેલ છે, તેથી તેના ત્રણ ભેદને ગણતરીમાં લીધા નથી. અહીં તે જે આધેય છે તેમના ભેદને જ વિચાર કરવામાં આવ્યા છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અદ્ધિાસમય રૂપ કાળ એ આધેય રૂપ અરૂપી ત્રણેને જ અહીં વિચાર કરવામાં આવ્યા છે. આ રીતે ઉપર કહેલા ૧૦ દસ ભેમાંથી આકાશાસ્તિકાયના ત્રણ ભેદીને કાઢી નાખવાથી બાકી સાત ભેદ રહે છે. તે સાત ભેદને બદલે પાંચ ભેદેનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે તે આગળ બતાવવામાં આવ્યું છે. એટલે કે ધર્માસ્તિકાયના દેશ અને અધર્મો સ્તિકાયના દેશ અને અધમસ્તિકાયના દેશને પણ ગણવામાં આવ્યા નથી. બાકીના પાંચને જ અરૂપીના ભેદ તરીકે ગણાવ્યા છે
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને અલકાકાશ ને વિષે પ્રશ્ન પૂછે છે(ગોળાકારે બં મને ! કોરા પુછો તદ્દ વ) અકાકાશમાં જીવે અને અજીવ આદિ છે કે નહીં અહીં પણ લોકાકાશને વિષે જે ૬ છ પ્રશ્નો આગળ પૂછ્યા છે એજ અકાકાશ વિષે પૂછવા જોઈએ. તે પ્રશ્નો આ પ્રમાણે છે-જોगागासे ण भंते! किं जीवा, जीवोसा, जीवपएसा, अजीवा, अजीवदेसा, अजोधपएसा હે ભદન્ત ! આલેકાકાશમાં જીવ છવદેશ, જીવ પ્રદેશ, અજીવ,અજવદેશ અછત્રપ્રદેશ હોય છે કે નહી ? ( H) હે ગૌતમ ! (7ો વીરા વાવ નો જીવ ઘgar) ના, અલકાકાશમાં છવદ્રવ્ય નથી, જીવદેશ નથી, અછવદ્રવ્ય નથી અછવદેશ નથી અજીવપ્રદેશ નથી અહી (GIR) (પર્યન્ત) પહથી જીવદેશ જીવપ્રદેશ, અજીવ, અજીરદેશ અને અજીવપ્રદેશ ગ્રહણ કરાયા છે.
પ્રશ્ન –જે આકાકાશ જીવાદિકના આધારરૂપ ન હોય તે તેનું રવરૂપ કેવું છે !
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪૯