________________
**
""
હાવાને કારણે અનેક જીવ અને અનેક પુદ્ગલના સમાવેશ થઇ શકે છે. તે કારણે જીવ, જીવદેશ, જીવપ્રદેશ અને પુદ્ગલ, પુદ્ગલ દેશ અને પુદ્ગલ પ્રદેશના વિષયમાં એવુ કથન થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુદ્ગલ અને જીવના પ્રદેશમાં સાચ અને વિસ્તાર પામવાની શક્તિ (સ્વભાવ) છે. તેથી એક પુદ્ગલ તથા એક જીવ જેટલા સ્થાનમાં રહી શકે છે એટલા જ સ્થાનમાં અનેક જીવ અને અનેક પુદ્ગલ પણ રહી શકે છે. તેથી અનેક જીવ અને અનેક પુદ્ગલ હાઈ શકે છે, અને તે કારણે અનેક જીવ, અનેક પુદ્ગલ, અનેક જીવદેશ. અનેક પુદ્ગલદેશ, અનેક જીવપ્રદેશ અને અનેક પુદ્ગલપ્રદેશ એવું મહુવચનવાળું કથન સંગત ખની જાય છે. તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ પણ અનેક અજીવ, અનેક અજીવદેશ, અનેક અજીવપ્રદેશ ” એવુ' મહુવચનવાળુ' કથન સંગત મની જાય છે. તેનું કારણુ એ છે કે એકજ અધિકરણ (સ્થાન)માં ભેદવાળી ત્રણે વસ્તુને સદૂભાવ રહી શકે છે ધર્માસ્તિકાય આદિમાં તા આ પ્રકારના ત્રણ ભેદ સ`ભવિત નથી, પણ ઉપર કહ્યા મુજબના બે ભેદ જ સ`ભવિત છે. તેનું કારણ એ છે કે જ્યારે ધર્મોસ્કિાયાદિ રૂપ સ’પૂર્ણ વસ્તુની વાત કરવામાં આવતી હાય ત્યારે જ તેને માટે ધર્માસ્તિકાય આદિ શબ્દના પ્રયાગ થાય છે. પણ જ્યારે ધર્માસ્તિકાય આદિના અંશ માત્રની જ વાત થતી હોય, ત્યારે તેમને ધર્માસ્તિકાય આદિના પ્રદેશ કહેવામાં આવે છે, કારણ કે તે પ્રદેશે। અવસ્થિત રૂપવાળા હોય છે. ધર્મસ્તિકાયદ્ઘિકોના દેશોની કલ્પના સુસ'ગત લાગતી નથી, કારણ કે એમના તે દેશે। અનવસ્તિરૂપવાળા હાય છે, જો કે જીવાદિક દ્વગૈાના દેશ પણ અનવ સ્તિરૂપવાળા હાય છે, તે પણ તે જીવાદિ દેશનું એક જ સ્થાને ભિન્ન ભિન્ન રૂપે રહેવાનું સ`ભવિત હેાય છે, તેથી તેમની ભિન્ન ભિન્ન રૂપે પ્રરૂપણા કરવામાં આવી છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તે એવી વાત જ શકય નથી, કારણ કે એકદ્રવ્યરૂપ છે–ભેદ વિનાના છે. વળી તેમનામાં સકુચન આદિ ધમ (સ્વભાવ) હાતા નથી. તે કારણે જ ધર્માસ્તિકાય આદિકામાં દેશના નિષેષ કરવા માટે તો પધ્ધિાચલ છે, તો અષમ્માિચાલે) એવુ કહે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪૮