SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષને વ્યાપક અને સીસમને વ્યાપ્ય માનવામાં આવે છે, કારણ કે સીસમ વિના પણ વૃક્ષનું અસ્તિત્વ સંભવી શકે છે પણ વૃક્ષવિના સીસમનું અસ્તિત્વ કદી પણ સંભવી શકતું નથી. આ રીતે તે બન્ને વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી તેમની વચ્ચે અભેદ માનવામાં આવે છે એ જ પ્રમાણે જીવદેશ અને જીવપ્રદેશ, એ બને વ્યાપક છે અને એકેન્દ્રિયાદિ દેશ અને પ્રદેશ વ્યાપ્ય છે. જ્યાં જીવદેશ અને જીવપ્રદેશત્વ રૂપ વ્યાપક હશે ત્યાં એકેન્દ્રિયનું જ દેશત્વ હિઈ શકે છે, એ નિયમ થઈ શકતું નથી–અન્ય જીવનું પણ દેશવ ત્યાં હાઈ શકે છે. પણ જ્યાં એકેન્દ્રિયદિ દેશત્વ હશે ત્યાં જીવદેશવાદિ પણ હશે, એવો નિયમ છે.( વવપતા તે નિમાં વિચારા કાર વિચારણા) આ સૂત્રમાં (ઝાય) (પર્યન્ત) પદથી શ્રીન્દ્રિયપ્રદેશ, ત્રીન્દ્રિયપ્રદેશ, ચતુરિન્દ્રિયપ્રદેશ પંચેન્દ્રિય પ્રદેશ અને અનિન્દ્રિય પ્રદેશે ગ્રહણ કરાયા છે. હવે પ્રભુ ગૌતમ સ્વામીના છેલલા ત્રણ પ્રશ્નોને ઉત્તર આપતા કહે છે-(કે જલીયા તે સુવિા પત્તા) જે અજીવ છે તે બે પ્રકારના છે. (સંજ્ઞા ) જેમ કે (હવીર જવી ૨) (૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ, જેમાં રૂપ, રસ, ગંધ સ્પર્શ હોય છે એવા મૂર્તિક પ્રદાર્થને “રૂપી” કહે છે, અને જેમાં એ ચાર ગુણ હેતા નથી એવા અમૂર્તિક પદાર્થ ને “અરૂપી” કહે છે. અજીવના મૂળ પાંચ ભેદ છે ૧, ધર્માસ્તિકાય, ૨, અધર્માસ્તિકાય, ૩, આકાશાસ્તિકાય ૪, પુદ્દગલાસ્તિકાય અને ૫, કાળ તેમાંના પુલાસ્તિકાય સિવાયના ચાર અસ્તિકાય અરૂપી છે પણ પુદ્ગલાસ્તિકાય રૂપી છે.(બે થી તે રવિંદ્યા ?) રૂપી પુતલાસ્તિકાયના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે (વંધા, રંધરા, રાંધvgણા પરમાણુવોrઠા )(૧) કંધ, (૨) સ્કધદેશ, (૩) સ્કંધપ્રદેશ અને (૪) પર માણુ પુલપરમાણુના સમુદાય રૂપ જે અવયવી છે તેને ધ કહે છે. સ્કંધના બે ત્રણ આદિ અપૃથકરૂપ જે વિભાગે છે તેમને સ્કંધદેશ કહે છે. ધદેશના જે નિરંશ (અવિભાજ્ય) વિભાગ છે તેમને સ્કંધપ્રદેશ કહે છે. તથા અવયવ અને અવયવી ભાવથી રહિત જે પુદ્ગલ છે, તેને પરમાણુ પુલ કહે છે અહી પરમાણુ પંદલ તેમને જ કહ્યા છે કે જેઓએ સ્કંધ અવસ્થા પ્રાપ્ત કરી નથી. (ને કવી તે પંવિટ્ટ guળા) અરૂપી જીવન નીચે પ્રમાણે પાંચ પ્રકાર ४ा छ (धम्मत्थिकाए,ना धम्मस्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसा) अधम्मत्थिकाए, નો ગધરિયાવરણ રે,અવનિથાચક્ષ પver સમયે) (૧)ધર્માસ્તિકાય,(૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (૩)અધર્માસ્તિકાય (૪) અધુર્માસ્તિકાય પ્રદેશ અને(૫) અને દ્ધાસમય (કાળ) અહીં ધર્માસ્તિકાયને દેશ અને અધમસ્તિકાયને દેશ ગ્રહણ કરવાને નથી. અહીં ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયનાદેશને શા માટે અરૂપી અજીવના પ્રકાર ગણવામાં આવ્યા નથી તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે- જીવ અને પુલ અનેક છે. તેથી એક જીવ જેટલા સ્થાનમાં સમાય છે અથવા એક પુલ જેટલી જગ્યા રોકે છે, એટલી જગ્યામાં સંકેચ વિસ્તાર ગુણથી યુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ ३४७
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy