________________
સ્પર્શ કરે છે? કે અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે? સંખ્યાત ભાગોને સ્પર્શ કરે છે કે અસંખ્યાત ભાગોને સ્પર્શ કરે છે? કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરે છે?
ઉત્તર-“ચના! ” હે ગૌતમ ! “સંગર મા પુછુ” રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે. તે ધમસ્તિકાયના અસંખ્યમાં ભાગને, કે સંખ્યાત ભાગને, કે અસંખ્યાત ભાગ ને, કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતું નથી.
એજ પ્રમાણે “કવાણંતરારું સદગારું” બીજા પણ જેટલાં અવકાશાન્તરો છે, તેઓ બધાં ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને જ સ્પર્શ કરે છે એવું સમજી લેવું.
__ "जहा रयणप्पभाए पुढवीए वत्तव्वया भणिया एवं जाव अहे सत्तमाए।" ધર્મસ્તિકાયની સ્પર્શના પૂર્વોક્ત રીતે રતનપ્રભા પૃથ્વીની બાબતમાં જે રીતે વિચાર કરવામાં આવ્યો છે એજ રીતે બાકીની છ પૃથ્વીઓ સાથેની સ્પર્શના બાબતમાં પણ સમજી લેવું. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભાના ઘનેદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર, એ બધાને જેવી રીતે પાંચ સૂત્રો દ્વારા વિચાર કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે શર્કરા, બાલુકાપ્રભા વગેરે છ પૃથ્વી એના ઘોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરે તથા તે છએ પૃથ્વીને વિષે પણ ઉપર પ્રમાણે પાંચ, પાંચ સૂત્રો સમજી લેવા. આ રીતે સાતેના મળીને ૩૫ પાંત્રીસ સૂત્રો બનશે.
“નંગૂવીવાજીરાવવા, જીવમુરારૂવારમુ” એ જ પ્રમાણે જંબુદ્વીપ આદિ અસંખ્યાત દ્વીપ અને લવણ સમુદ્ર આદિ અસંખ્યાત સમુદ્રો પણ ધર્મો. સ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, સંખ્યામાં ભાગને, કે સં.
ખ્યાત ભાગને કે અસંખ્યાત ભાગને કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતા નથી. “gવં રોજે જે કાર રામાપા પુરવી ” એજ પ્રમાણે સૌધર્મકલ્પ આદિ કલ૫થી લઈને ઈષત્રાગભારા પૃથ્વી પર્વતના વિષે સમજવું એટલે કે સૌધર્મ આદિતસમસ્ત કલ્પ (દેવલેકે), નવ વેકે, પાંચ અનુત્તર વિમાને, અને ઈષત્રાગભારા પૃથ્વી, એ બધાં ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. “તેના રિપેરિચવા ? તેઓ સંખ્યામાં ભાગને, કે સંખ્યા તભાગોને, કે અસંખ્યાતભાગે કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતા નથી. આ રીતે બાકીના ચાર વિકલ્પ અહીં પણ લાગૂ પડતાં નથી. “વં કgwલરાજા” અધર્માસ્તિકાયની સ્પર્શનાના વિષયમાં પણ ધર્માસ્તિકાય પ્રમાણે જ વર્ણન સમજી લેવું (ઢોણે વિ) લોકાકાશની સ્પર્શનાના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. અધર્માસ્તિકાયની રત્નપ્રભા પૃથ્વી સાથેની સ્પર્શના વિષેનાં સૂત્રે નીચે પ્રમાણે છે
"इमाणं रयणपभा पुढवी अहम्मत्थिकाए सा कि संखेज्जइभागं फुसइ ? असंखेज्जइभागं फुसइ ? संखेज्जे भागे फुसइ, १ असंखेज्जेभागे फुसइ, सव्वं फुसह"
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૫૬