________________ ".गोयमा ! नो संखेज्जइभागं फुसइ, असंखेज्जइभागं फुसइ, नो संखेज्जे મા” કુ?” નો પ્ર માણે ગુજ્જુ નો સર્વે પુરૂ?” આ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે. આગળ ધમસ્તિકાયની રત્નપ્રભા પૃથ્વી સાથેની સ્પર્શના વિષે જે સુત્રે આપ્યાં છે, તે સૂત્રોમાં ધર્માસ્તિકાયને બદલે અધર્માસ્તિકાયના પદ મૂકીને ધર્માસ્તિકાયનાં સૂત્રો પ્રમાણે જ તેમને અર્થ કરે જોઈએ એજ પ્રમાણે ધર્માસ્તિકાયના સૂત્રપાઠ પ્રમાણે જ અધર્માસ્તિકાયની અધલોક, ઉદ્ઘલેક વગેરેની સાથેની સ્પર્શનાના વિષયમાં પણ સૂત્રો કહેવા જોઈએ. પણ તે સૂત્રપાઠમાં ધર્માસ્તિકાયને બદલે “અધર્માસ્તિકાય” પદ મૂકવું જોઈએ. એજ વાત “pદાપિ પૂવવ વાર વીરઃ " આ કથન દ્વારા બતાવવામાં આવેલ છે. સંગ્રહગાથાને અર્થ આ પ્રમાણે છે-રત્નપ્રભા આદિ સાતે પૃથ્વી, ધદધિ, ઘનવાત અને તનુવાત. એ ત્રણે, બાર કલ્પ, 9 નૈવેયક, પાંચ અનુત્તર વિમાને અને ઈઝાભારા નામનું સિદ્ધિ સ્થાન, એ સાતે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે પણ જે અવકાશાન્તર છે તે ધર્માકાસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે. છે બીજા શતકને દશમે ઉદ્દેશક સમાસ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને દશમે ઉદ્દેશ સમાપ્ત થયે. જે 2-10 >> શ્રી ભગવતી સૂત્ર : 2 357