SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ એ છે કે રાજગૃહ નગરના શ્રાવકેને મુખે સાંભળેલી તમામ હકીકત પ્રભુને સંભળાવી. અને તે વિષયમાં તેમના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નો પણ મહાવીર પ્રભને પૂછયા, મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીના તે પ્રશ્નોના જે જવાબ આપ્યા તે સૂત્રકાર પ્રકટ કરે છે-(vમૂ જોય ! તે ઘેરા માવંતો તેë મળવારચાલું મારું ગાજવાડું વારણારૂં વત્તા ) હે ગૌતમ! તે સ્થવિર ભગવન્ત તે શ્રમણોપાસકો દ્વારા પૂછવામાં આવેલા તે પ્રશ્નોના ઉત્તર આપવાને સમર્થ છે. (નો રેવ અવમૂ) અસમર્થ નથી. (તાર નેચર કવચિં) બાકીના પ્રશ્નોના પણ એવાજ ઉત્તર સમજવા. એટલે કે તે સ્થવિર ભગવતે તેમના તે પ્રશ્નોના ઉત્તર આપવાને ગ્ય ઉપગ વાળા (જ્ઞાન વાળા) છે, અભ્યાસ વાળા છે અને ઉત્તર આપવા યોગ્ય વિશેષ જ્ઞાનયુક્ત છે, ઉપગ રહિત નથી, અભ્યાસ રહિત નથી અને વિશેષ જ્ઞાનથી કહિત નથી. ( vi નાચમાવ વતદવાઘ) હે ગૌતમ ! તે સ્થવિર ભગવન્તાએ જે વાતનું પ્રતિપાદન કર્યું છે તે સત્ય જ છે. તેમણે તે પ્રકારને અર્થે તેમની કલ્પનાથી કર્યો નથી પણ ભગવાન પાર્શ્વનાથ દ્વારા પ્રતિપાદિત જે અર્થ છે તેનું જ કથન કર્યું છે. આ વિષયમાં મારો જે અભિપ્રાય છે તે પણ હે ગૌતમ! તું સાંભળ. ( જ vi nોયા! પત્રમવામિ, qન્નમિ, પૂરિ) હે ગૌતમ! પાર્શ્વનાથના સંતા નિક સ્થવિરેના જેવું જ મારું મંતવ્ય છે કે પુત્ર રિવા દેવીપ રાવતિ) પૂર્વ સરાગ તપના પ્રભાવથી દેવે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (પુવણં મેળ' સેવા ટેવોણું ૩૩વનંતિ) પૂર્વ સરાગ સંયમથી દેવ દેવ લેકમાં ઉત્પન્ન થાય છે.( મા રેવા રેસ્ટોાસુ ઇશવજ્ઞ તિ, નિચાણ સેવા તેવો ૩૦વતિ) કર્મિતાથી દેવે દેવલેકમાં ઉત્પન્ન થાય છે, સંગિતાથી દે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (પુરવણ', પુરગ્રસંગમે', મિયાણ, સંગિયા, देवा देवलोएसु उववज्जति सच्चे ण एसमढे णो चेत्र ण आयभाववत्तव्ययाए) પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી (કર્મો બાકી રહેવાથી) અને સંગિતાથી (સંયમ આદિથી યુકત હોવા છતાં દ્રવ્યાદિની સંગતિ-અનુરાગથી) દેવ દેવ લિકમાં ઉત્પન્ન થાય છે, આ અર્થ સાચે છે. આ અર્થ મારા જ જ્ઞાનથી હું કહેતું નથી પણ અનંત જ્ઞાનીઓએ એવું જ કહેલું છે. પ્રભુએ ગૌતમને એવું સમજાવ્યું કે હે ગૌતમ ! તપ અને સંયમ અને મેક્ષ પ્રાપ્તિના કારણ રૂપ છે, દેવલોક પ્રાપ્તિનાં કારણ રૂપ નથી. છતાં પણ જ્યારે તે સરાગ હોય છે ત્યારે દેવત્વ અપાવવાને કારણભૂત બને છે. એ જ પ્રમાણે તપ અને સંયમથી યુકત જીવના કર્મોને જે પૂરે પૂરો ક્ષય થતો નથી. જે તેમના કર્મો અવશિષ્ટ રહી જાય છે અથવા જે તે સંગિતા (દ્રવ્યાદિકેની આસક્તિ) થી યુકત રહ્યા કરે છે તે તેને મોક્ષ મળતો નથી પણ દેવલેક મળે છે. તેથી આ વિષયને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy