________________
કહ્યું-“gધ સંજુ મંતે !” હે ભદન્ત ! “હું તુને મદમguળા સમા” આપની આજ્ઞા લઈને હું આજે ભાવિ નરે” રાજગૃહ નગરમાં ગયે હતે. “દત્ત ની વિશાળ સ્ટારું ઘરમુવાચળ મિક્રાથરિયા ગઢમાં વહૂળ નિરામેનિ” ત્યાં ઉચ્ચ, નીચ, અને મધ્યમ કુળમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા લેવાને માટે જ્યારે એક ઘરેથી બીજે ઘરે પર્યટન કરી રહ્યો હતો, ત્યારે મેં અનેક લેકેને મઢે આ પ્રમાણે વાત સાંભળી છે-“હેલા શુદિયા” “ પર્વ વસ્તુ” હે દેવાનુપ્રિયે ! “તુજિયાઈ નારી ફિરા તંગિકા નગરીની બહાર “gવરુણ જેu” પુષ્પવતિક ચિત્યમાં “નાણાદિજાકા પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય “થે માવંતો” સ્થવિર ભગવંતેને “સમને વાર’’ શ્રમણોપાસકોએ “મારું થવા ” આ પ્રકારના-નીચે પ્રમાણે “ના ” પ્રશ્નો (ગુકિયા) પૂછયા-(લામેનું મતે ! જિં જે તi મતે ! જિ છે?) હે ભદન્ત ! સંયમનું શું ફળ છે? હે ભદન્ત ! તપનું શું ફળ छ १ (त चेव जाव सच्चेण एसमढे णो चेव ण आयभाव वत्तव्वयाए ) અહીં બાકીનું સમસ્ત કથન સૂત્ર ૧૧ પ્રમાણે જ સમજવું. “આ કથન સત્ય છે માટે કહ્યું છે અમારી લાઘાને માટે કર્યું થની ” ત્યાં સુધી સમસ્ત પાઠ ગ્રહણ કરશે. આ પ્રમાણે રાજગૃહ નગરના શ્રાવકની વચ્ચે જે વાત થઈ, તે ભગવાન મહાવીરની સમક્ષ પ્રકટ કરીને સ્થવિરેએ જે ઉત્તર આપ્યા તે વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે
(त पभू ण भंते ! ते थेरा भगवतो तेसि समणोवासयाण इमाई gવાવાઝું વાવાઝું વાસ્તરિ તૈ૬) હે ભદત ! તે શ્રમણોપાસકના તે પ્રકારના પ્રશ્નોના તે પ્રકારના ઉત્તર આપવાને તે સ્થવિર ભગવો સમર્થ છે, અથવા (વાદુqમૂ) અસમર્થ છે? (તમિવ બ મંતે ! તે ઘેરા માવંતો હિં समणोवासयाण' इमाई एयारूवाई वागरणाई वागरित्तए, उदाहु असमिया ?) હે ભદન્ત! તે સ્થવિર ભગવતે તે પ્રમણે પાસકેના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવાને માટે અભ્યાસયુક્ત છે, કે અભ્યાસયુક્ત નથી? (ગs जियाण भंते ! ते थेरा भगवतो तेसिं समणोवासयाण इमाई एयारूवाई વાળારૂં વારણ?) તે સ્થવિર ભગવતે તે ઍમપાસકોના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તરે દેવાને ઉપગપાળા (જ્ઞાનયુક્ત) છે, (૩રાદુ કારકિઝ? ) કે ઉત્તર દેવા ગ્ય જ્ઞાનથી રહિત છે? આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું તાત્પર્ય એ છે કે તે સ્થવિરે તે શ્રાવકોના પ્રશ્નોના ઉત્તર દેવાને ઉપગવાળા છે કે नहीं ? ( पलिउज्जियाण भंते ! ते थेरा भगवतो तेसिं समणोवासयाणं इमाई ચાહવા વાળારૂં વાત્તા) અથવા તે સ્થવિર ભગવંતે તે શ્રમણે પાસકેના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવાનું વિશેષ જ્ઞાન ધરાવે છે કે “૩ાદુ નથી ધરાવતા ? તેઓ એવું જે કહે છે કે (પુરવે મનો! સેવા સેવાપણું उववज्जति, पुवसं जमेण, कम्मियाए, संगियाए अजो ! देवा देवलोएसु उवव
ત્તિ, સદવેof uસમ જો વેવ શા માવ વતયાણ) પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી અને સંગિતાથી દેવ દેવેલેકમાં ઉત્પન્ન થાય છે, આ વાત અમે અમારી કલ્પનાથી કહેતા નથી પણ સત્ય હોવાથી કહી છે–પાશ્વનાથ પ્રભુદ્વારા પ્રતિપાદિત હેવાથી અમારું કથન સત્ય છે ” કહેવાનું તાત્પર્ય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૦