SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વને નિર્ણય કરવાની વાંછા જેવાં સુધી ગૌતમ સ્વામીના ચિત્તમાં અપ્રકટ સ્વરૂપે રહી ત્યાં સુધી તેઓ જાત શ્રદ્ધા કહેવાયા પણ જ્યારે તે વાંછાં તેમના ચિત્તમાં પ્રકટ સ્વરૂપે જાગૃત થઈ ત્યારે તેઓ ઉત્પન્ન શ્રદ્ધા કહેવાયા. “scar તેમને ઉત્પન્નશ્રદ્ધ થવામાં કારણભૂત તેમને ઉત્પન્નસંશય થયે. “. જો કહે ” અને તે કારણે જ તેઓ ઉત્પન્ન કૌતૂહલ-જેમને જાણવાની અતિશય ઉત્કંઠા થઈ છે એવા-થયા. “સંજ્ઞાચ આદિ પદમાં જે સં” શબ્દ છે તે અતિશયતા વાચક છે. જેમ કે અતિશય પ્રમાણમાં–પહેલાં કરતાં અધિક પ્રમાણમાં જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા તે ગૌતમ થયા. કારણ કે તેમના હૃદયમાં તપ, સંયમ આદિના સ્વરૂપના વિષયમાં સંશય ઉત્પન્ન થઈ ગયો હતો. તેથી તેમના સ્વરૂપને નિર્ણય કરવાની જિજ્ઞાસા તેમના ચિત્તમાં વિશેષ પ્રમાણમાં જાગૃત થઈ ચુકી હતી, અને સાથે એવી ઉત્કંઠા પણ પહેલાં કરતા અધિક પ્રમાણમાં જાગી હતી કે આ વિષયને નિર્ણય કરવાને માટે જ્યારે હું મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછીશ ત્યારે તેઓ તેને ઉત્તર આપશે. આ રીતે સંજાત સંશય થઈને તેઓ સંજાતકુતૂહલ (ઉત્કંઠા યુક્ત ) થયા. એ જ રીતે “સમુદUસ” આદિ પદની વ્યાખ્યા પણ સમજી લેવી. આ પ્રમાણે જાત, ઉત્તપન્ન, સંજાત અને સમૃત્પન્ન વિશેષણોથી યુક્ત શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પદ વચ્ચેનો ભેદ સમજ. આ પ્રકારે માનસિક સ્થિતિ સંપન્ન બનીને ગૌતમ સ્વામીએ “બાપsad સમુai g” ત્યાંના ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરમાંથી જોઈએ તેટલા પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરી, “જેબ્રિજ્ઞા” ભિક્ષા લઈને “રામિણા નો નાનો પરિનિર્વમરૂ” તેઓ રાજગૃહ નગર માંથી નીકળ્યા. “ વિિનવમિત્તા” ત્યાંથી નીકળીને “કારિચ નાવ મળે કેળા મુળનિસ્ટર રેડ્ડા નેળેવ તમને મળવું મણાવી?” ત્વરા રહિત ચાલે ચાલતા, શારીરિક ચપલતા રહિત, ધૂંસરી પ્રમાણ માર્ગનું દૃષ્ટિથી સંશોધન કરતા, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, તે ગુણશિલક મૈત્યમાં આવ્યા. “ઉવાગરિકત્તા ”” ત્યાં આવીને તેમણે “સમજણ મળવો મહાવીર૪ર કરજાતેભગવાન મહાવીરથી બહુ દૂર પણ ન હોય અને બહુ પાસે પણ ન હોય એવા સ્થાને બેસીને “ ગમખાવામviાણ પરિષદમ ” ઈર્યાપથનું પ્રતિ ક્રમણ કર્યું-ગમન તથા આગમનના અતિચારોની આલેચના કરી. “ gHUTમળai મારોug” એષણા અને અનેષણોની આલેચન કરી. ૧, ગાયોવૃત્તt” આલોચના કરીને “ મત્તા વિરુ” વહારી લાવેલાં અહાર પાણી પ્રભુને બતાવ્યાં , ઘડિસિત્ત” તે બતાવીને તેમણે “ઘમાં માદ્ય માવી જ્ઞાન gવં વાસી” શ્રમણ ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કરીને આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy