________________
અનુલક્ષીને તે સ્થવિરાએ તે શ્રમણેાપાસકને જે કહ્યું છે તે સત્ય જ છે. હું પણ તેમના મતમ્યને અનુમેદના આપું છું, કારણ કે તેમણે સત્ય અર્થનું જ પ્રતિપાદન કર્યું છે. મહાવીર પ્રભુના મુખથી આ પ્રકારના ઉત્તર મળવાથી ગૌતમ સ્વામીના સંદેહ દૂર થઈ ગયા. | સૂ. ૧૩ ||
હવેના પ્રકરણમાં શ્રમણેપાસકોની પયુ'પાસનાના વિષયમાં કહેવામાં આવ્યું છે. તે પયુ પાસનાનું શુ ફળ મળે છે તે દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે—(તાત્ત્વ' `) ઇત્યાદિ
શ્રમણપર્યુપાસના કે લ કા નિરૂપણ
સૂત્રાર્થ (સાવન મતે ! સમાંથા માળે વાવસ્તુવાલમાલ ત્રિ જીવન્તુવાસળા ? ) હે ભદ્દન્ત !તથારૂપ (તે પ્રકારના) શ્રમણુની અથવા માહનની પર્યું પાસના કરનારની પયુ પાસનાનું કેવા પ્રકારનું ફળ મળે છે! ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વળજ્જા) તેમની પર્યુંપાસના શ્રવણુ ફળ વાળી હાય છે. એટલે કે તેમની પયુ પાસના કરવાથી શાસ્ત્ર શ્રવણુના અવસર મળે છે.(સે છાં અંતે ! સવળે ∞િ! ) હે ભદ્દન્ત ! શ્રવણુનું શું ફળ પ્રાપ્ત થાય છે ? ( નાળ હે) શ્રત્રણ જ્ઞાન ફળ વાળુ હાય છે ( તે નં મંતે ! નાને િઙે ? ) હૈ ભદન્ત ! તે જ્ઞાનનુ શુ' ફળ મળે છે ! ( વિન્નાનઙે ) તે વિજ્ઞાન ફળ વાળુ ઢાય છે. ( સેન મલે વિન્નાને જિ હે) હે ભદ્દન્ત ! તે વિજ્ઞાનનું શું ફળ મળે છે! ( વવજ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન ફળ વાળુ` હેાય છે. (Üળ' મને વશ્વપલાળે જિ છે !) હે ભદ્દન્ત ! તે પ્રત્યાખ્યાનનું શું ફળ મળે છે! (સમમજ્યું ) તે પ્રત્યાખ્યાન સંયમ ફળવાળા હાય છે. (સે ન મંતે ! સંગમે * હે !) હે ભદન્ત ! સયમનું શું ફળ મળે છે ! (મઢ્ય ૐ) સંયમ અનાસ્રવ ફળ વાળે છે. (ત્ર અગણતંત્ર છે) એજ પ્રમાણે અનાસ્રવનું` ફળ તપ છે, ( તવેનોફાળ છે) તપ વ્યવદાન ( નિર્જરા વાળું હાય છે. (૩ નંમતે ! યોાળે હે ? ) ભદન્ત ! વ્યવદાનનું શુ ફળ મળે છે! (પોતાને અજિરિયા ઢું) તે વ્યત્રદાન અક્રિયાકળવાળુ હોય છે. (સાળ' મળે ! અજિરિયા $િ'છા ! ) હે ભદન્ત ! અક્રિયાનું શુ ફળ મળે છે ? ( સિદ્ધિવ વસાળ છા પન્નત્તા નોચના !) હે ગૌતમ ! અક્રિયા અંતે સિદ્ધિ ફૂલવાળી હાય છે. ગાથા-(સળે ગાળે ય વિન્ના શ્વવાળે ચ સંગમે, અળદ્ર્ય તથે ચેવ દોરાને અજિરિયા સિદ્ધી) પર્યું પાસનાથી શ્રવણુ, શ્રવણુથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન,પ્રત્યાખ્યાનથી સંયમ, સયમથી અનાસ્રવ, અનાસબથી તપ, તપથી વ્યવદાન, વ્યવદાનથી આક્રિયા, અને અક્રિયાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.સૂ૧૪૪
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૨