________________
જતર નિયા” હે ગૌતમ! ત્યારે જ તેમને ધર્માસ્તિકાય કહી શકાય છે. “મમ્મસ્થિg fજ વત્તવ” એજ પ્રમાણે અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું. “કાસ્થિ વિ કીરિયાવિ શાસ્ત્રાિણ વિ ઇવ જેવ” આકાશા સ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું
ના ” પણ તેમનામાં નીચે પ્રમાણે વિશેષતા છે- “રિણું પct iા માળિયા” આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્રાલાસ્તિકાય એ ત્રણે અસ્તિકાયરૂપ દ્રવ્યોના પ્રદેશ અનન્ત છે, લેક અને અલેકની અપેક્ષાએ આકાશાસ્તિકાયના પ્રદેશમાં અનંતતા છે, જીવનમાં સર્વ જીવોની અપેક્ષાએ અને તતા છે. તથા પુદગલાસ્તિકાયમાં તે સ્વભાવથી જ અનંતતા છે. “ રે” બાકીનું સમસ્ત કથન આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ કહ્યા છે. આકાશાસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના અનંત પ્રદેશે કહ્યા છે. કારણ કે તે દરેક અનંત પ્રદેશિક છે સૂરા
ઉત્થાનાદિ કે સ્વરૂપકા નિરૂપણ
જીવાસ્તિકાય ઉપગ ગુણવાળું હોય છે, એ વાત પહેલાં બતાવવામાં આવી છે. હવે એ સમજાવવામાં આવે છે કે જીવાસ્તિકાયના દેશરૂપ એક જીવ ઉત્થાન આદિ ગુણવાળ હોય છે –“જીવેજ મરે! તzળે ” ઈત્યાદિ
સૂત્રાર્થ—“નીચે ન મરે! aazળે, અરે, સજો, કવીgિ, પુત્તિવાર હે ભદન્ત ! ઉત્થાનવાળે, કર્મવાળે, બળવાળ, વીર્યવાળે અને પુરૂષકાર પરાક્રમવાળે જીવ (કાયમી ) આત્મભાવ દ્વારા (લીવમાત્ર વતિ તિ વર્ષ લિયા) છવભાવ રૂપ ચૈતન્ય બતાવે છે, એવું કહી શકાય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩૮