________________
ખરૂ ? ('તા વોચમા!ઝીવે ' સ ટ્રાને ખાવ કવસેતીતિ વત્તર' સિયા) હે ગૌતમ ! હા, ઉત્થાન આદિ વિશેષણાવાળા જીવ આત્મભાવરૂપ ચૈતન્ય ખતાવે છે, એવુ' કહી શકાય છે. ( લે ળટ્રેન ગાય વત્તવ્વ સિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવુ કહેા છે કે ઉત્થાન આદિ વિશેષાવાળા જીવ આત્મભાવદ્વાશ જીવભાવરૂપ ચૈતન્ય ખતાવે છે, એવું કહીશકાય છે ? ( પોયમા ! ) હું ગૌતમ ! ((નીને ળ' બળવાળ' ગામિनियोहियणाणपज्जवाण एवं सुयणाणपज्जवाण ओहिणाणपज्जवाण, मणपज्जवणा णપદ્મવાળ, વરુનાનક વાળ' ) જીવ અભિનિષેાધિક જ્ઞાનની અનંત પર્યાયાના એજ પ્રમાણે શ્રુતજ્ઞાનની અનંત પર્યાયાના, અવધિજ્ઞાનની અનત પર્યાયાના, મનઃ પયજ્ઞાનની અનંત પર્યાયાના, કેવલજ્ઞાનની અનંત પર્યાયાના, ( મર્ અન્નાળપાળ', મુખ્ય અળાળ વાળ, નિમંતઅન્નાળવજ્ઞવાળ) મતિ અજ્ઞા નાની અનંત પર્યાયાના, શ્રુત અજ્ઞાનની અનત પર્યાયાના, વિભગ અજ્ઞાનની અનંત પોંચેના ( વવવુલન જ્ઞવાળ, અચલ્લુસળ વાળ, બોસિળલવાળું ) ચક્ષુદનની અન ંત પર્યાયાના, અચક્ષુનની અનત પર્યોચના, અવધિદર્શનની અનંત પર્યાયાના (દેવસળપ(વાળ) અને કેવલદશ નની અન ત પર્યાયના ( બોળ નજી) ઉપયેગને પ્રાપ્ત કરે છે. (ગોળ ચળે લીવે છે) જીવ ઉપયાગલક્ષણ વાળે છે. ( ૬ ટ્રેન' વ. યુચર્સોયમાં ! નીવેળ સફ઼ાળે ગામ વત્તત્વ સિચા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુંછે કે ઉત્થાન શ્રાદિ વિશેષણાથી યુક્ત જીવ આત્મભાવરૂપ ચૈતન્ય બતાવે છે, એવુ' કથન કરી શકાય છે. ।। સૂ. ૩ ।।
ટીકા-( નીનેળમતે !) હે ભદન્ત ! જીવ (સટ્ટાને સમ્ભે) વિશિષ્ટ ચેન્નારૂપ ઉત્થાન વાળા, જ્ઞાનાવરણીય આદિ કવાળા, ( સહે) શારીરિક તાકાતરૂપ ખળ વાળા, ( વી)િ વીય વાળા “ સપૂરિણામે ’' અભિમાન વિશેષરૂપ પુરુષકાર અને પરાક્રમવાળા થઈને ( ગાયમવેળ' ) આત્મભાવદ્વ્રારા–પરિણામા દ્વારા ( નવમાવ) ચૈતન્યરૂપ જીવભાવને (વયંસેીતિ વત્તજ પિયા) પ્રકટ કરે છે, એવુ કહી શકાય ખરૂ? ઉપર જીવના જે પાંચ વિશેષણ કહ્યાં છે તે સિદ્ધજીવને લાગૂ પડતાં નથી. કારણ કે સિદ્ધજીવામાં ઉત્થાનાદિ ક્રિયાઓના અભાવ હાય છે જ્યાં સુધી જીવના સંસાર સાથે સમધ હાય ત્યાં સુધી જ એ ઉત્થાનાદિ ક્રિયાઓ જીવમાં જોવા મળે છે. ઉત્થા નાદિ ક્રિયાઓથી યુક્ત હાવુ એજ જીવનું સ’સારીપણુ છે. જ્યાં ઉત્થાનાદિ ક્રિયાઓના અસદ્ભાવ છે, એવુ' સ્થાન મેક્ષ છે. મેાક્ષમાં ઉત્થાનાદિ ક્રિયાએ હાતી નથી. જો ત્યાં પણ તેમને સદ્ભાવ માનવામાં આવે તે મેક્ષ એક પારિભાષિક શબ્દ જ મનાય. તેથી એવુ જ માનવુ ચાગ્ય છે કે મેાક્ષમાં ઉત્થાનાદિ ક્રિયાએ નથી–સ`સારમાં જે તે ક્રિયાઓનું અસ્તિત્વ છે. કારણ કે સંસાર સાથેના સંબંધથી સંસારી જીવામાં તે ક્રિયાઓના સદ્ભાવ હોય છે. તે એ ક્રિયાએથી યુક્ત સ'સારી જીવ ( આચમાને `) ઉત્થાન શયન, ગમન, લાજન માધિ આત્મપરિણામ દ્વારા (વમય વૃત્તિ) જીભાવ રૂપ ચૈતન્યને
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩૯