________________
પ્રકટ કરે છે, એવું (ઉત્તરવં વિચા) કહી શકાય ખરૂં? હવે ટીકાકાર પ્રશ્નનું તાત્પર્ય સમજાવે છે–વિશિષ્ટ ઉત્થાન આદિ ક્રિયાઓ વિશિષ્ટ જ્ઞાન પૂર્વક જ થાય છે એ નિયમ છે. એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જ્યાં જ્ઞાનની અધિક્તા હોય છે ત્યાં ક્રિયાઓમાં પણ અધિક્તા હોય છે. તેથી તે ક્રિયાઓ આદિની તરતમતાથી (અધિક્તાથી) જીવ પિતાના વિશિષ્ટ શૈતન્યને પ્રકટ કરે છે–એવું જે માનવામાં આવે તે કઈ પણ વધે નથી. આ પ્રકારનું મંતવ્ય યોગ્ય છે કે નહીં એ ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ છે. તેને ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે-(હંતા જોયા! વેf Ta જાતીતિ સિયા) હે ગૌતમ! હા, ઉત્થાનાદિ વિશેષણોથી યુકતજીવ પિતના પરિણામે દ્વારા ચૈતન્યરૂપ ભાવને પ્રકટ કરે છે એવું માનવામાં કઈ પણ હરકત નથી. અહીં (વાવ) (પર્યન્ત) પદથી ઉત્થાનથી લઇને જીવ ભાવ સુધીના પદ ગ્રહણ કરવામાં આવ્યા છે. જીવ આત્મભાવ દ્વારા પિતાના ચિતન્યને બતાવે છે, એવું આ સ્થન કારણજ્ઞાન ને માટે પ્રકટ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. તેને કોઈ પણ ઈન્દ્રિયથી કે ક્ષાપશમિક જ્ઞાનથી ઓળખી શકાતું નથી. તેથી તે પરિણમોનો કર્તા જે આત્મા છે તેનું જ્ઞાન એ પરિણામો દ્વારા જ થાય છે. તે પરિણમેને જે કર્તા છે, તે જ તે પરિણામેનું કારણ હોય છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુએ જે ઉત્તર આપે તેનું કારણ જાણવાને માટે પ્રશ્ન કરે છે– (2 Mાં જ્ઞાવ વત્તત્રં શિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે “જીવ આત્મપરિણામોદ્વારા ચૈતન્યભાવ પ્રકટ કરે છે એમ કહેવામાં કઈ હરક્ત નથી? તેને ઉત્તર મહાવીરપ્રભુ આ પ્રમાણે આપે છે (યમાં !)
ગૌતમ ( કીવેot) જીવ (શiતાળ) અનંત (મિળવોલ્ફિનાળકનવાળ) આભિનિબેધિક જ્ઞાન (મતિજ્ઞાન)ની પર્યાના સર્વજ્ઞપણા દ્વારા કરાયેલા વિભાગોના ઉપયોગને પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનમાં શક્તિના અંશ
શ્રી ભગવતી સૂત્ર : ૨
३४०