SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અનત હાય છે. પ્રત્યેક જીવ તે તે આવારક કર્મોના ક્ષયાપશમ આદિ અનુસાર તે તે શક્તિના અંશને જેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય તેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરે છે. મતિજ્ઞાનમાં પણ તે પ્રકારની શક્તિના અંશ અનત હાય છે એ અંશ છદ્મસ્થજીવાને માટે તેા બુદ્ધિગમ્ય હાતા નથી—તેમને તે સર્વજ્ઞ જ સાક્ષાત્ જાણે છે. હા, અનુમાન આદિ દ્વારા છદ્મસ્થ પશુ તેમને પાક્ષરૂપે જાણી શકે છે. મતિજ્ઞાનનાએ અનંત શક્તિ અશાને જ અહીં ( વર્ષન ) પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે. એ સર્વજ્ઞ પ્રાકૃત મનાયા છે. જીવ જ્યારે ઉત્થાનાદિ ક્રિયાએ કરવામાં પ્રવૃત્ત બન્યા હાય છે, ત્યારે તે ક્રિયાઓ દ્વારા તે પેાતાના સ્વરૂપભૂત ઉપયાગ સ્વરૂપને પ્રકટ કરે છે. તેનું તે ઉપયાગરૂપ સ્વરૂપ અનેક ધારાઓમાં વહેતું રહેછે–કયારેક મતિજ્ઞાનરૂપે તેા કયારેક શ્રુતજ્ઞાન રૂપે, કયારેક અધિજ્ઞાન રૂપે તા કયારેક મન:પર્યય જ્ઞાન રૂપે, કયારેક કેત્રલજ્ઞાન રૂપે તા કયારેક મતિ અજ્ઞાન આદિ અનેક રૂપે તે વહેતું રહે છે. સ'સારી જીવ જ્યારે ઉત્થાન, શયન આદિ ક્રિયાએમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ક્રિયાએ કરતી વખતે તે મતિજ્ઞાન આદિની અનંત પર્યાયામાંથી કોઇને કોઇ એક પર્યાયને ધારણ કરતા રહે છે. તેથી એ વાત પ્રકટ થાય છે કે તે સ‘સારીજીવ ક્રિયાઓ કરતી વખતે પેાતાના સ્વરૂપભૂત ઉપયાગના અશરૂપ મતિજ્ઞાન આદિના અનંત શામાંથી કોઇ એક અંશને પ્રકટ કરતા રહે છે એવું કહેવામાં કાઈપણ પ્રકારના વાંધા નથી. શ્રુતજ્ઞાન આદિના વિષયમાં પણ એજ પ્રકારનું કથન સમજી લેવુ' સ્ન્ત” અનન્ત પદના સંબંધ અહી બધી જગ્યાએ કરી લેવા જોઇએ. વળી ( સુચળાળવગ્નવાળ' ) તે સંસારી જીવ અનંત શ્રુતજ્ઞાનની પર્યાયાના ઉપયેગને, ( ઓાિળવજ્ઞત્રાળું) અધિજ્ઞાનની અનંત પર્યાયાના ઉપયાગને, ( મવTAZ[Ç વાળ) મન:પર્યવજ્ઞાનની અનત પાંચાના ઉપયોગને, (દેવહળાળપગવાળું ) કેવળજ્ઞાનની અનંત પર્યાયાના ઉપયોગને પ્રાપ્ત કરે છે, અને તે જીવ ( મળે અળાળવજ્ઞયાળ) મતિજ્ઞાનની અનંત પર્યાના (મુયઅળાપ વાળ ) શ્રુત અજ્ઞાનની અનંત પર્યંચાના, ( વિમંગળાબ વસ્ત વાળ' ) વિભ`ગ જ્ઞાનની અન ંત પર્યાયાના, ( વવવસ્તુસળયાવાળ' ) ચક્ષુદશનની અનંત પાંચાના, ( બનવવુવ સાવજ્ઞાન ) અચક્ષુ દર્શનની અનંત પર્યાયાના, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy