________________
(કોનિ પજવા ) અવધિ-દર્શનની અનંત પર્યાના અને (૪rsસાવા) કેવળ દર્શનની અનંત પર્યાના (૩i Tછ ) ઉપગને પ્રાપ્ત કરે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે સમજાવી શકાય-સિદ્ધાંતમાં ઉગના મુખ્ય બે પ્રકાર કહ્યા છે-(૧) દશને પગ (૨) જ્ઞાને પગ (૩ો ઢક્ષણ)
જીવનું લક્ષણ ઉપગ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલ દર્શનના ભેદથી દશને પગને ચાર પ્રકાર છે. અને જ્ઞાને પગના નીચે પ્રમાણે આઠ ભેદ છે-(૧) મતિજ્ઞાન, (૨)શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ૫ર્યવજ્ઞાન ( ૫) કેવલ જ્ઞાન, (૬) મતિ અજ્ઞાન (૭) શ્રત અજ્ઞાન, અને (૮) વિભજ્ઞાન ઉપગનું લક્ષણ જીવમાં જ હોય છેઅજીવમાં હેતું નથી. તેથી જ્યારે જીવ ઉત્થાનાદિ ક્રિયાઓ વાળ હોય છે ત્યારે તે ઉપરોક્ત ઉપગેમાંથી કેઈ ને કંઈ ઉપગવાળે રહે છે.
શંકા-કેવલદર્શન અને કેવલજ્ઞાન, એ બે ઉપગ તે અહંત કેવલી અને સિદ્ધ પરમાત્માઓમાંજ હોય છે; પણ તેઓમાં ઉત્થાનાદિ ક્રિયાઓને સદ્ભાવ તે હિતે નથી. તે પછી એ વાત કેવી રીતે માની શકાય કે ઉત્થાનાદિ ક્રિયાઓ કરતે જીવ ઉપગને પ્રાપ્ત કરે છે?
સમાધાન–અર્વત અવસ્થામાં તે શરીરને સદ્ભાવ હોવાથી ઉત્થાનાદિ યિાઓ રહે છે જ- તેમાં તે કેાઈ હરક્ત નથી. હવે રહી સિદ્ધ પરમાત્માએની વાત. સિદ્ધ પરમાત્માઓ તે તે ક્રિયાઓ કરતા નથી, કારણ કે તેમને શરીર જ હેતાં નથી. પણ તેમનામાં એ બે ઉપગનું અસ્તિત્વ હેવામાં શી હરકત છે ? આ કથનમાં વધે તે ત્યારે જ નડે કે જયારે એવું કહેવામાં આવ્યું હોય કે ઉપયોગના સદૂભાવમાં ઉત્થાનાદિ ક્રિયાઓ થાય છે. અહીં તે એવું કહેવામાં આવ્યું છે કે ઉત્થાનાદિ કિયાઓના સદુભાવમાં જીવ એ ઉપગોમાંથી કેઈ ઉપગને પ્રાપ્ત કરે છે.
શંકાઉત્થાનાદિ રૂપ અત્મપરિણામમાં પ્રવૃત્ત જીવ આભિનિબેધિક જ્ઞાનાદિપ ઉપગને પ્રાપ્ત કરે છે. તે શું તેની મદદથી જ તે પિતાના ચિતન્યને પ્રકટ કરે છે?
સમાધાન––(૩ોraછે જે જીવે છે guળ) જીવનું લક્ષણ ઉપગ છે-જ્ઞાન છે-કારણ કે તેના દ્વારા જ તેને વસ્તુ પરિચછેદ તરફ પ્રવૃત્ત કરાય છે તે કારણે વે ઉપગરૂપ જીવભાવને ઉથાનાદિ આત્મભાવ દ્વારા પ્રકટ કરે છે. તેનું પર્વ યુ વીવેof eળે કાર વત્તત્રં રિચા) તે કારણે એવું કહ્યું છે કે ઉત્થાનાદિ ક્રિયાવાળે જીવ પિતાના પરિણામે દ્વારા જીવભા વરૂપ ચૈતન્ય પ્રકટ કરે છે. અહીં (વાઘ) (પર્યન્ત) પદથી ( m) થી લઈને (ાવમાવંયતિ) પર્યન્તને સૂત્ર પાઠ ગ્રહણ કરવામાં આવે છે. મા. ૩
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪ર