________________
આકાશ કે સ્વરૂપના નિરૂપણ
આકાશ નિરૂપણ પૂર્વ પ્રકરણમાં જીવને વિચાર કર્યો. જીવનું આધાર ક્ષેત્ર આકાશ છે તેથી જીવનું નિરૂપણ કર્યા પછી તેના આધારરૂપ ક્ષેત્ર હોવાને કારણે સૂત્ર કાર હવે આકાશનું નિરૂપણ કરે છે-( વિરે ! મારે પo) ઈત્યાદિ
સૂત્રાર્થ–(વિળ મરે! મારે વઇ) હે ભદન્ત ! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? (યમા ! હે ગૌતમ ! (ભારે સુવિ vo) આકાશ બે પ્રકારના કહ્યાં છે. (જૈન) તે બે પ્રકારે આ પ્રમાણે છે-(રોયાના ૨ બોરાણે જ) (૧) લોકાકાશ અને (૨) અવલોકાકાશ. (હોચાસે માત ! | જીવા, વ લેણાં, જીવવાવા, જીવા, ના, જોરદggar) હે ભદન્ત! કાકાશમાં શું જીવે છે કે જીવના દેશ છે કે જીવનાપ્રદેશ છે? કે અજીવ છે? કે અજીવના દેશે છે? કે અજીવના પ્રદેશ છે ? (જોયા!) હે ગૌતમ ! (વા વિ, ગીતા વિ.જીવણસા વિ, નવા વિ અનીર રેશિ શશીવERા વિ) તે કાકાશમાં જીવે પણ છે, જીવના દેશ પણ છે, અને જીવના પ્રદેશ પણ છે, અજીવ પણ છે, અજીવના દેશ પણ છે અને અજીવના પ્રદેશ પણ છે. તેને જોવા તે નિરમા giવિયા, રશિયા, તેાિ , જત્તિવિચા, ચંદ્ધિશા, Mિવિયા) કાકાશમાં જે જ રહે છે તેમાંના કેઈ જીવ નિયમથી જ એક ઈન્દ્રિયવાળા હેય છે, કે બે ઇન્દ્રિયવાળા હોય છે, કેઈ ત્રણ ઈન્દ્રિયવાળા હેય છે, કેઈચાર ઈન્દ્રિયવાળા હોય છે, કે પાંચ ઈન્દ્રિયેાવાળા હોય છે અને કેઈ અનિન્દ્રિય ઈન્દ્રિયે વિનાના હોય છે. (જે જીવતા તે નિવમા વિલા) કાકા શમાં જીવના જે દેશ છે તે નિયમથી જ એકેન્દ્રિય જીવના દેશ છે, ( કવિ
Mરિર રર) અને હીન્દ્રિયથી લઈને અતિન્દ્રિય જીવ પર્યન્તના દેશ છે. ( અલીવારે સુવિg ) કાકાશમાં જે અજીવ છે તે બે પ્રકારના કહ્યા છે. (તાણા) તે બે પ્રકારે આ પ્રમાણે છે-(વી ચ ઇવી ૨) (૧) રૂપી અજીવ (૨) અરૂપી અજીવ ( વી તે રવિણા વઘઇ) રૂપી અજીવના ચાર પ્રકાર કહ્યા છે. (તંગણા) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે (ાષા, વંધતા, હિષાસા, જમાનુજા ) (૧) સ્કંધ, (૨) સ્કંધદેશ, (૩) સ્કંધપ્રદેશ અને (૪). પરમાણુ પુલ. જે કરી તે વિવિ પૂછતા) અરૂપી અજીવના પાંચ પ્રકાર કહ્યા છે. (તંગ) તે પ્રકાર આ પ્રમાણે છે (ઋત્યિકાર, નો વિચાર રે धम्मथिकायस्स पएसा, अधम्मत्यिकाए नो अधम्मस्थिकायस्स देसे, अधम्मत्थिकाय પણ પvલા, તા સમયે) (૧) ધર્માસ્તિકાય છે ધમસ્તિકાયને દેશ નથી, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ છે(૩) અધમસ્તિકાય છે- અધર્માસ્તિકાયને દેશ નથી () અધર્માસ્તિકાયના પ્રદેશ છે અને (૫) અદ્ધા સમય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪૩