________________
(ગોપાળાનં અરે! f% બીજા પુચ્છા રવિ) હે ભદન્ત ! અલકા કાશમાં શું છે છે? વગેરે પ્રશ્નો આગળ લૈકાકાશના વિષયમાં પૂછયા પ્રમાણે જ અહીં પૂછવા જોઈએ.( ! હે ગૌતમ! (જો વા નાવ નો વકીલ yg1) અકાકાશમાં જીવથી લઈને અજીવના પ્રદેશે પર્યન્તનું કંઈ પણ નથી (જે અનીવારે) તે અલેકાકાશ એક અછવદ્રવ્ય દેશરૂપ છે (અe सहुए अणंते हिं अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अणतभागूरे ते मगुरु लघु३५ છે, અનંત અગુરુલઘુ સ્વભાવવાળા ગુણેથી સંપન્ન છે, તથા અનંતભાવથી હીન સર્વકાશરૂપ છે કારણકે અલકાકાશની અપેક્ષાએ કાકાશ અનંત ભગરૂપ સૂn
ટીકાÉ–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે,(વિશે મત્તે ! અTIણે પur) હે પ્રભુ! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? એટલે કે આકાશના કેટલા ભેદ છે? આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે નૈયાયિક આદિ મતાનુસાર આકાશને એક જ ગણવામાં આવ્યું છે. તેથી એ માન્યતાનું નિવારણ-ખંડન-કરવાના હેતુથી આ પ્રશ્ન કરાય છે. માટે તે પ્રશ્નને અનુચિત ગણી શકાય નહીં.
મહાવીર પ્રભુ તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે, (વિના!). હે ગૌતમ ! (સુવિહે બાણે ઘરો) આકાશના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે(૧) કાકાશ અને (૨) અકાકાશ-એજ વાત( જોયા જાણે જ અરોરાજાણે) પદે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આકાશનું સામાન્ય લક્ષણ એ છે કે તે જીવાદિક દ્રવ્યોને પોતાની અંદર સ્થાન દાન આપે છે. એ સામાન્ય લક્ષણને નજર સમક્ષ રાખી. ગૌતમ સ્વામીએ આ પ્રકારના છ પ્રશ્નો પૂછ્યા છે, અને મહાવીર પ્રભુએ આકાશના બે ભેદ સમજાવીને તે છ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે જે ગૌતમસ્વામીને આકાશના સામાન્ય લક્ષણનું જ્ઞાન ન હતું તે તેઓ પ્રભુને “આકાશ કેટલા પ્રકારનું છે” એ પ્રશ્ન ન કરત. પણ તેમણે એ પ્રશ્ન પૂછયો છે તેથી જાણી શકાય છે કે તેમને આકાશના લક્ષણનું તે જ્ઞાન છે જ. જ્યાં વિભાગને પ્રશ્ન ઉભું થતું હોય ત્યાં તેના લક્ષણનું જ્ઞાન તે પહેલાં પ્રાપ્ત થયેલું હોયજ. આકાશના કાકાશ અને અલકાકાશ, એવા બે ભેદ કહ્યા છે. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોનું અસ્તિત્વ છે એટલા ફોત્રને-એટલા આકાશને-કાકાશ કહે છે, અને તેથી વિપરીત પ્રકારનું અલકાકાશ છે આલાકાકાશમાં આકાશ સિવાય કંઈપણ દ્રવ્યને સદભાવ હોતો નથી. તેથી, જ ( સ્ટોક્ષિો જોવાવારા:ગોવસ્ત્રક્રિોડક્ટ્રોવારા) આ કથન અનુસાર લેક રૂપ ધર્માદિક દ્રવ્યોથી ઉપલક્ષિત આકાશને કાકાશ કહે છે. અને અલેક રૂપ ધર્માદિક દ્રવ્યના અભાવથી ઉપલક્ષિત આકાશને અલકાકાશ કહે છે.
પ્રશ્ન-(@ોચા ન મરે) હે ભદન્ત! કાકાશમાં (f% શીવા, ગીતા , વપરા) શું છે (જીવનું અસ્તિત્વ) છે, કે જીવદેશ છે, કે જીવપ્રદેશો છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
उ४४