________________
અહીં ગૌતમ સ્વામીએ છે પ્રશ્નો કર્યા છે. તેમાંના ત્રણ જીવ, જીવદેશ અને જીવપ્રદેશ વિષે છે અને બીજા ત્રણ પ્રશ્નો અજીવ, અછવદેશ અને અજીવપ્રદેશ વિષે છે. “ જીવ પદ દ્વારા અહીં સમસ્ત જીવદ્રવ્ય ગ્રહણ કરવામાં આવ્યું છે. ઉપગ લક્ષણવાળા જીવના કેવલિ પ્રજ્ઞાકૃત બે, ત્રણ આદિ જે વિભાગ છે, તેમને “વદેશ” કહેવામા આવેલ છે. તથા એજ જીવના પ્રકૃષ્ટ દેશને માટે (જીવપ્રદેશ) શબ્દનો પ્રયોગ કર્યો છે. તે વિભાગો પાડી શકાતા નથી. તેથી જે અવિભાજ્ય ભાગ છે તેમને જ પ્રદેશ કહેવામાં આવે છે, એમ સમજવું.
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-લાકાકાશમાં સંપૂર્ણ છવદ્રવ્ય છે, કે જીવના દેશ છે, કે જીવના પ્રદેશ છે ? એજ પ્રમાણે લોકાકા શમાં ( વા, બનાવાયેલા, શનીવાલા ) અજીવ “ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે,” કે તેમના પ્રદેશ છે?
શંકા–જે એ વાત ચોકકસ છે કે લોકાકાશમાં જીવ અને અજીવ, એ બને દ્રવ્યનું અસ્તિત્વ છે, તે તે કથનથી એ વાત પણ સિદ્ધ થાય છે કે
ત્યાં જીવપ્રદેશ, અછવદેશ, અને અજીવ પ્રદેશ આદિને પણ સદ્ભાવ છે, કારણ કે તેમને તેમની સાથે અભેદ છે. તે પછી સૂત્રકારે અહીં જીવ અને અજીવની સાથે જીવદેશ પ્રદેશ, અછવદેશ અને અજીવપ્રદેશને સ્વતંત્રરૂપે શા માટે ગ્રહણ કર્યા છે?
સમાધાન કેટલાક મતવાદીઓ એવું માને છે કે જીવ નિરવયવ છે. તે આ કથન દ્વારા તેમને એ વાત સમજાવવામાં આવી છે કે જીવ નિરવયવ નથી પણ સાવયવ (અવયવસહિત) છે. તે માટેજ સૂત્રમાં છવદેશ આદિ પદેને સ્વતંત્ર રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીરપ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે-(નોરમા ) હે ગૌતમ ! (કોવા વિ, નીતા જિ, શીવપાસાત્તિ). લકાકાશમાં સમસ્ત છવદ્રવ્ય પણ છે, જીવદ્રવ્યના દેશપણ છે અને જીવદ્રવ્યના પ્રદેશ પણ છે. (ગીતા રિ, મનીષા રિ, વિ) એજ પ્રમાણે તેમાં અછવદ્રવ્ય પણ છે, અછવદ્રવ્યના દેશ પણ છે અજીવ દ્રવ્યના પ્રદેશ પણ છે, જે ની
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪૫