________________
દી કાળની સ્થિતિવાળી અનાવે છે, મદ અનુભાગવાળી કર્મ પ્રકૃતિયાને તીક્ષ અનુભાગવાળી મનાવે છે, અલ્પ પ્રદેશવાળી કમ પ્રકૃતિયા બહુ પ્રદેશવાળી બનાવે છે તથા પ્રાસુક નિર્દોષ આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકા બધ બાંધે પણ છે અને નથી પણ મધતા, તથા પહેલાં તેણે જે પ્રકૃ તિયાના ગાઢ બ ંધ માંધ્યો હતેા તે કમ પ્રકૃતિયાને શિથિલ મધવાળી ખનાવે છે, દીર્ઘ કાળસ્થિતિવાળી કમ પ્રકૃતિયોને તે હસ્વની સ્થિતિવાળી મનાવે છે, તીવ્ર અનુભાગવાળી ક`પ્રકૃતિયોને તે મંદ અનુભાગવાળી બનાવે છે, અને બહુ પ્રદેશવાળી કમ પ્રકૃતિયાને તે અલ્પ પ્રદેશવાળી મનાવે છે આ સિવાયનું તમામ વક્તવ્ય સંવૃત અણુગારના પ્રકરણમાં ખતાવ્યા પ્રમાણે જ સમજવું, આધાકર્મિક આહાર વગેરે કરનાર શ્રમણ નિગ્રંથનું વક્તવ્ય અસવૃત અણુગાર પ્રમાણે સમજવું | સૂ॰ ૭ ૫
ભાગળના સૂત્રમાં જીવાની અનુક‘પાવાળા શ્રમણ નિગ્રંથો સ‘સારને તરી જાય છે, એ વાત પ્રકટ કરવામાં આવી છે. તેમનું સંસારને તરી જવાનું કા કર્મોના અસ્થિર થવાના કારણે એટલે કે-કર્માના નાશ-પરિવર્તન થવાથી જ સભવી શકે છે. તેનેા ખ્યાલ રાખીને સૂત્રકાર અસ્થિરના વિષયમાં સૂત્ર કહે છે.
પરિવર્તન કે સ્વરૂપ કા નિરૂપણ
“ સે મૂળ અંતે ! થિરે પહાદુર
” ઇત્યાદિ.
સૂત્રા —( મતે ! ) હે ભગવન્ ! ( થિરે પોટ્ટ૬) જે પદાર્થ અસ્થિર હાય છે તે શુ'પલટતા ( પરિવર્તન પામતા) રહે છે ? ( નો ધરે પહોટ્ટT ) શુ સ્થિર પદાર્થ પલટતા નથી ? ( થરે મઙ્ગટ્ટુ) જે પદાર્થ અસ્થિર હોય છે તે શુ` ભાંગી જાય છે ? (નો ચિત્તે મન્નરૂ) શુ સ્થિર પદાર્થ ભાંગતો નથી ? ( સાસણ વાહણ્વાચિત્ત અસાણચં) શુ ખાલક શાશ્વત છે અને માલકપણું અશાશ્ર્વત છે? ( લાલણ પfgy, મંદિયત્ત બન્નાથ) શુ પડિત શાશ્વત છે ? અને પડિતપણું અશાશ્વત છે ? (તા નોયમા ! ચિરે પહોદર, નવપંક્રિયÎ અલાલચ ) હા, ગૌતમ ! અસ્થિર પદાથ પલટતા રહે છે, ( ચાવવ) પ'ડિત
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૩