________________
,,
''
“ સંસારને પાર કરી જાય છે” ત્યાં સુધીનું તમામ કથન સંવૃત અણુગારના કથન પ્રમાણે જ સમજવું. ‘ વીચર્ ' એટલે સ'સારને પાર કરી જાય છે. 'સે મેળવ્હેન નામ વીચરૂ ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે તે સ ંસારરૂપી કાંતારને ઓળંગી જાય છે? તેના જવાબ આપતાં મહાવીરપ્રભુ કહે છે કે “ ગોયમા! હે ગૌતમ ! “ फासुएस णिज्जं ” અચેત નિર્દોષ આહાર વગેરેના “મુલમાળે ” ઉપયાગ કરનાર “ સમળે નિગ્રંથ ’ શ્રમણ નિગ્રંથ લાચાર ધમ્મ ” આત્માના ધમનું-શ્રુત ચારિત્રરૂપ ધનું– “ નો અન” ઉલ્લંધન કરતા નથી. “ બચાત્ ધર્મ અળમિમાળે ” આત્માના ધમ નું—શ્રુતચારિત્રરૂપ ધર્મનું-ઉલ્લંધન ન કરનાર શ્રમણ નિગ્રંથ “પુરુવિજ્ઞાિ અવળત્તિ ” પૃથ્વીકાયની અનુકંપા (દયા) રાખે છે. “લાવ તસનાથ અવ વર્ ” થાવત્ છે ત્રસકાય સુધીના જીવેાની અનુકપા રાખે છે. અહીં “ચાવત” પદથી અવ્કાય, તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયને ગ્રહણ કરવામાં આવેલછે. “નેસિપિ ચ ન' નીવાળ' સરોરૂં આજ્ઞાારૂં' તથા-તે શ્રમણ નિગ્રથ જે જીવેાનાં શરીરના આહાર કરે છે “તે વિનીને અન્નક્'' તે જીવા પણ ચાલાવ રાખે છે. હે ગૌતમ ! “ સે મેળઅેળવાય વી ” તે કારણે મેં એવું કહ્યું છે કે પ્રાસુક નિર્દોષ આહારાદિના ઉપયાગ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકમ સિવાયની સાત કે પ્રકૃતિયાના ખધ ખાંધતા નથી. અને જે કમ પ્રકૃતિયાના ખધ પહેલાં બાંધેલા હાય છે, જેમની દીર્ઘકાલની સ્થિતિ હોય છે, જેમના તીવ્ર અનુભાગ હાય છે, એવી કમપ્રકૃતિયાને તે અલ્પકાળની સ્થિતિવાળી અને મંદ અનુભાગવાળી મનાવે છે. અને બહુપ્રદેશવાળી કમ પ્રકૃતિયાને તે અપપ્રદેશવાળી બનાવે છે. આ રીતે તે સ સારકાંતારને ઓળંગી જીય છે. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે આધાકર્મિક આહાર વગેરેના ઉપભાગ કરનાર શ્રમણુ નિગ્ર ંથ આયુષ્ય સિવાયની સાત કપ્રકૃતિને બંધ બાંધે છે પરન્તુ પ્રાસુક નિર્દોષ આહાર વગેરેને! ઉપલેાગ કરનાર શ્રમણુ નિગ્રંથ આયુષ્યક સિવાયની સાત ક`પ્રકૃતિયાના ખંધ બાંધતા નથી. આધામિઁક આહારાદ્ધિ કરનાર શ્રમણનિગ્રંથ જે કમ પ્રકૃતિયાના બંધ બાંધ્યા હાય છે તે ક પ્રકૃતિયાને તે ની સ્થિતિવાળી, તીવ્રતર અનુભાગવાળી અને અહુતર પ્રદેશવાળી બનાવે છે, પરન્તુ પ્રાસુક નિર્દેષિ આહાર આદિનો ઉપયેગ કરનાર શ્રમણ નિ ́થ પહેલાં જે ક પ્રકૃતિયોના બંધ બાંધેલા હોય છે તેમને તે; અલ્પકાળની સ્થિતિવાળી મંદંતર અનુભાગવાળી અને અલ્પતર પ્રદેશવાળી બનાવે છે.
ܕܕ
આ રીતે બન્ને પ્રકારના શ્રમણ નિગ્રંથોના વિષયમાં જે ચાર પ્રશ્નો કર્યાં છે તેના ઉત્તરો આપ્યા છે. સૂત્રની શરૂઆતમાં આધાકર્મિક આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રથને અનુલક્ષીને ચાર પ્રશ્નો પૂછ્યા છે, અને તેમના ઉત્તરા આપ્યા છે—‹ િવષર્ ” આ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યેા છે આયુષ્ય કર્મ સિવાયની સાતકપ્રકૃતિયોના બંધ ખાંધે છે, “ વિરૂ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યો છે-“ અલ્પકાળની સ્થિતિવાળી ક`પ્રકૃતિયોને
,, આ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૨