________________
જમાને છે , ઝિકઝમાળે ગરિકો , મિઝમાળે ગઈક ૬, કન્ન જે કહે છે, નિષમાળે કમકે ૮” આ પાઠને સંગ્રહ કરે છે. તેનું તાત્પર્ય એ છે કે અન્યતીથિકો જેવી રીતે ચલિત કર્મને ચલિત માનતા નથી, એ જ પ્રમાણે ઉદીર્યમાણ કમને ઉદણું માનતા નથી, વેદ્યમાન કર્મને વેદિત માનતા નથી, પ્રહાયમાણ કર્મને પ્રહણ માનતા નથી, છિદ્યમાન કર્મને છિન્ન માનતા નથી, ભિઘમાન કર્મને ભિન્ન માનતા નથી, દહામાન કમને દિધ માનતા નથી, પ્રિયમાણ કર્મને મૃત માનતા નથી અને નિયમાણ કર્મને નિમાણ માનતા નથી, કારણ કે એ બધામાં વર્તમાન અને ભૂતકાળનો નિર્દેશ થયો છે. વર્તમાન સમયમાં ભૂતકાલિક કાર્યની અસંભવતાને કારણે વર્તમાનકાળ અને ભૂતકાળ એ બન્નેને એક સમયાવચ્છેદન નિદેશ કે અસંગત લાગે છે, તેથી તેઓ એવા નિર્દેશને માનતા નથી. તેઓ તે “હ
છે અરકિg જાગ વિજ્ઞાનને લજ્ઞિ ” એવું જ માને છે. તથા તેમની બીજી માન્યતાઓ કયી કયી છે તે સૂત્રકાર “ પરમાણુ પા ” ઈત્યાદિ સૂત્રે વડે પ્રકટ કરે છે–“ો વધુ પાણી પાવો – સાહતિ” બે પરમાણુ યુદ્ધ એક સંધરૂપે પરિણમતા નથી. તે બાબતમાં તેમની માન્યતા એવી છે કે બે પરમાણુ મળીને બે આસુવાળે (દ્વયણુક) સ્કંધ બનાવી શકતા નથી કારણ કે તેઓ અત્યંત સૂક્ષમ હોય છે. તેથી સ્કંધરૂપે પરિણમવા માટે કારણરૂપ નેહરુણને તેમનામાં સદ્ભાવ હેત નથી. એ જ વાત સૂત્રકારે “વો કારોત્રા grશો રાતિ” આ સૂત્રવડે શંકા રૂપે ઉપસ્થિત કરીને “રાષ્ટ્ર રાજારા નરિા વિશg” આ સૂત્રવડે પ્રતિપક્ષીઓ તરફથી તેને ઉત્તર આપ્યો છે બે પરમાણુ યુદ્ધ શા કારણે સંગ પામીને એક સ્કપરૂપ બનતાં નથી ? તે આ પ્રમાણે પ્રતિપક્ષીઓએ ઉત્તર આપ્યો છે–એ પરમાણુ સૂમ હોય છે. સૂક્ષમ હોવાને લીધે તેમનામાં નેહપર્યાય રાશિ હોતી નથી. તે કારણે તે પરમાણુ પેસ્ટ ઉમેચ ર મીતિ” બે પરમાણુ પુદ્ગલે પરસ્પર મળી જઈને એક સ્કે ધરૂપ પર્યાયને ઉત્પન્ન કરી શકતાં નથી. “વિક્ષત્વા પા” એવું સિદ્ધાંતનુ વચન છે. નિષ્પ સાથે સ્નિગ્ધ, નિષ્પરૂક્ષને અને રક્ષણક્ષને પરસ્પરમાં બંધ થઈ જાય છે. તેથી બંધ થવાને માટે સ્નિગ્ધ રૂક્ષ ગુણ સાપેક્ષ હોય છે. અહીં બે પરમાણુ સૂક્ષમ હેય છે, તેથી તેમનામાં સ્નેહ-ચિકાશ રહેતી નથી. તે કારણે તેમને પરસ્પરમાં સંગ થતું નથી. તથા “સિદ્િ માળોછા થશો જાનંતિ” ત્રણ પરમાણુપુલે અરસપરસમાં મળીને એક વ્યણુકરૂપ સ્કંધપર્યાયને ઉત્પન્ન કરે છે, કારણ કે જ્યારે તેઓને પરસ્પરમાં સાગ થાય છે ત્યારે તેમનામાં સ્થૂલતા આવી જાય છે, તે કારણે તેમનામાં સનેહકાય આવી જવાથી તેમને પરસ્પરમાં સંગ થઈ જાય છે. એ જ વાત સૂત્રકારે “જ્ઞા તિ િવભાઇ વરાછા ઘાચો સાતિ” આ સૂત્રપાઠ વડે શંકારૂપે રજુ કરીને “રિસ્ટ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૯