________________
સિદા તા તિાિ પરમાણુ પોતાના ઘરચો તિ” આ સૂત્રપાઠ વડે તેને ઉત્તર આપે છે. ત્રણ પરમાર્થપુદ્ગલે પરસ્પરમાં મળી જઈને જે સ્કંધ પર્યાયમાં પરિણમે છે તેનું કારણ એ છે કે તેમનામાં નેહકાયનો સદ્દભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રણ પરમાણુઓમાં સ્થલતા હોવાને લીધે તેમનામાં નેહકાય હોય છે, તે નેહકાયની સહાયતાથી તે ત્રણ ચાર વગેરે પરમાણુઓ મળી જઈને ધરૂપે પરિણમે છે, “તે મિષમાળr in વિ રિક્ષા વિ નેતિ” સ્કંધરૂપે પરિણમેલાં તે ત્રણ પરમાણુપુને જ્યારે જુદા કરવામાં આવે છે ત્યારે તેમના બે ભાગ પણ થઈ શકે છે અને ત્રણ ભાગ પણ થઈ શકે છે, “સુહા જમાના ઘાવો વિશે પCHITોવાહે મા, gો ફિ નિ વક્ર છે મજ્યારે તે સંયુક્ત પરમાણુઓના બે વિભાગ કરવામાં આવે છે ત્યારે –લા પરમાણુ યુદ્ધલના બે વિભાગ થાય છે. “તિ વિ વાગ્નમાળા તિuિળ પ૨મામઢા મયંતિ ” જે તે સંહત (કંધરૂપે પરિણમેલા) ત્રણ પરમાણુ બુદ્ધના ત્રણ વિભાગ કરવામાં આવે તે એક એક પરમાણુ પુલવાળા તેમના ત્રણ વિભાગ થાય છે. “g Sાવ જા”િ એજ પ્રમાણે (યાવત) ચાર પગમણુ પુલોના વિષયમાં પણ જાણવું અહીં “ચાવત ” પ૮થી ‘’ ૪થા ગચાળ પમgrgઢાનાં ૩Tઢા તથા
તુઃ રાજ પુર્મોન એન વાચ” એવું સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે ત્રણ પરમાણુ યુદ્ધલાના આલાપકે કહેવામાં આવ્યા છે એવી જ રીતે ચાર પરમાણુ યુદ્ધના આલાપ પણ બનાવી લેવા જોઈએ, તે આલાપક આ પ્રમાણે બનશે—“જારિ રામાનુજા gયો સતિ ( gr चत्तारि परमाणुपागाला एगवओं स हणति ? चउण्हं परम णु पोगालाणं अथि सिणेहकाए तम्हा चत्तारि परमाणुयोग्गला एगयओ साहणति । ते भिज्जमाणा दुहावि चउद्दा वि कजाति, दुहा कज्जमाणा एगयओ दो परमाणुशोग्नला भवति, एगयओ वि देा परमाणु पोग्गला भवति । चउहा
7માળા વરિ પરyપાટા મવતિ ” આ આલાપ ને ભાવાર્થ આ પ્રમાણે છે ચાર પરમાણુપુલ પરસ્પરમાં સંયોગ પામીને એક સ્કંધરૂપ પર્યાયમાં પરિણમે છે. તેમ બનવાનું કારણ એ છે કે તેમનામાં નેહકાયને સદૂભાવ હોય છે. કારણ કે જ્યારે તેઓ પરસ્પરમાં સંયોગ પામે છે ત્યારે તેમનામાં સ્થલતા આવી જાય છે. આ રીતે સંગ પામેલાં તે પરમાણુપુદ્ધલેના જે વિભાગ કરવામાં આવે તે બે વિભાગ કરવામાં આવે તે બે વિભાગ પણ થઈ શકે છે અને ચાર વિભાગ પણ થઈ શકે છે.
ને તેના બે વિભાગ કરવામાં આવે તો પ્રત્યેક વિભાગ બે બે પરમાણુ પદ્રનો બને છે; અને જે ચાર વિભાગ કરવામાં આવે તે પ્રત્યેક ભાગ એક એક પરમાણુ પુલ બને છે. તથા “વંજ માગુમા ” જ્યારે પાંચ પરમાણુ પુલ પરસ્પર સાથે મળીને એક સ્કંધરૂપ પર્યાયમાં પરિણમે છે ત્યારે તેની તે કંધરૂપ પર્યાય દુઃખરૂપે પરિણમે છે. એજ વાત સૂત્રકારે “gો સાળિ સુરાત્તા પતિ આ સૂત્રપાઠ વડે સમજાવી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૨૦