________________
,,
सासए
""
અહી જે “ જુલત્તાÇ îતિ ’” એવું કહેવામાં આવ્યું તેનું તાત્પર્ય એ છે કે તે પાંચ પરમાણુ પુલ એકત્ર થઇને કમરૂપે પરિણમે છે. અહીં જે દુઃખને કમરૂપ કહેવામાં આવ્યું છે તે કાર્યમાં કારણના ઉપચારની અપેક્ષાએ કહેલ છે, કારણ કે ક; દુ:ખ દેનાર હાવાથી દુઃખનું કારણ ગણાય છે. અને દુઃખ તેનું કાર્ય ગણાય છે. તેથી કારૂપ દુઃખમાં ક રૂપ કારણના ઉપચારની અપેક્ષાએ તેને અહીં સ્વયં ક રૂપ કહેલ છે. ટુŘવિ ચ ન સે તે દુઃખરૂપ ક શાશ્વત છે. સા સમિય” સદા સમિત (પરિમાણુ સહિત) છે. “ ચિન્નર નવનTM ” તેમાં સદા ઉપચય અને અપચય થયા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ પરમાણુ મળી જઈને ક રૂપે પરિણમે છે. તે કમ પ્રવાહરૂપે નિત્ય હેાવા છતાં પણ સદા ચય અને અપચય પામ્યા કરે છે. ચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે હ્રાસ. (હાનિ) ‘સૂચા સમિયંક પદ એ બતાવે છે કે કર્મીમાં જે ચય અને અપચય થ!ય છે તે પ્રમાણસહિત (આપ) થાય છે તેના વિષયમાં ગુણુહાનીનું પ્રકરણ જોઇ લેવું.
ભાષા
હવે સૂત્રકાર ભાષાના વિષયમાં સૂત્ર કહે છે-“પુત્રિ માતા માત્તા” ભાષણ કર્યો પહેલાંના સમયને માટે અહીં “પૂર્વ” શબ્દ વપરાયા છે. એટલે કે મેલ્યા પહેલાંની ભાષાને જ ભાષા કહે છે–તાત્પર્ય એ છે કે ખેાલ્યા પહેલાં જે શબ્દના અણુએની ઘેાકડી (પૂંજરૂપે) થાય છે તેને ભાષા કહે છે. કારણ કે તે વક્ષ્યમાણુ ભાષાની કારણરૂપ હોય છે. “ માણિજ્ઞમાળી મસા અમારા "" તથા જે ભાષા ઓલવામાં આવી રહી હાય છે તે ભાષાને ભાષા કહી શકાય નહીં, કારણ કે વત માન સમય અતિસૂક્ષ્મ હોય છે, તે કારણે તે વ્યવહારમાં અનુ પંચાગી હાય છે. “ માસા સમચરીત ચળ` માહિયા માલા ” ખેલવાના સમય પસાર થઈ ગયા પછી, એટલે કે ખાલી ચૂકવ્યા પછીની ભાષા; છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભાષા મુખમાંથી નીકળી ચૂકે છે ત્યારે જ સાંભળનારને પદાર્થ સંબધી જ્ઞાન થાય છે-તે કારણે જે ભાષા ખેલાઈ ચૂકી છે તેને ભાષા કહેવાય છે. जा सा पुत्रि भासा भासा, भासिज्झमाणी માસા અમાલા, માતા સમયનીત જન`માસા માસા માત્તા” જો એલ્યા પહેલાંની ભાષાને ભાષા કહેવાતી હોય, વમાનમાં ખેલાતી ભાષાને ભાષા કહેવાતી ન હાય, અને બેલવામાં આવી ચૂકેલી આવતી હાય તે એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે “સા सओ भासा તે ખેલનાર વ્યક્તિની ભાષા છે કે નહીં ખેલનાર વ્યક્તિની ભાષા છે ? ઉત્તર- ( માસા નં સામાન્ના) તે નહીં ખેલનારની ભાષા છે. કહેવાનું તાત્પ એ છે કે ભાષણના પહેલાં અને ભાષણની પછી અને એધ થવાને કારણે તે નહી ખેલનારની ભાષા છે.“ ન વધુ સા માસમા ” ખેલનાર વ્યક્તિની તે ભાષા નથી. કારણ કે જે ભાષા ખેલવામાં આવી રહી છે તેમાં ભાષાપણાને સ્વીકાર કરવામાં આવ્યે નથી. તેનું કારણ એ છે કે તેની મારફત શ્રોતાને અને ખાધ થતા નથી. મુખમાંથી પૂર્ણ રૂપે
,,
भासा
શ્રી ભગવતી સૂત્ર : ૨
ભાષાને ભાષા કહેવામાં
માસકો મારા ગમા
૧૨૧