________________
ભાષા નીકળી ચૂકવ્યા પછી જ શ્રોતાને અના એધ થાય છે. તેથી જે ભાષા ખેલવામાં આવી રહી છે તેને ભાષા ગણતા નથી, હવે સૂત્રકાર ક્રિયાના વિષયમાં નિરૂપણ કરે છે—
66
66
66
,,
66
'
પુત્રિ વિરિયા ટુવા ” અહી ક્રિયા પદ્મ વડે કાયિકી ક્રિયા લેવામાં આવી છે. જ્યા સુધી ક્રિયા કરવામાં આવી રહી નથી ત્યાં સુધી તે ક્રિયા દુઃખ-દુઃખહેતુ હાય છે, कज्जमाणा किरिया अदुक्खा ” જે ક્રિયા કરવામાં આવી ખેહી છે તે દુઃખ દુ:ખની હેતુરૂપ હોતી નથી. તથા किरिया समय વસંત વ ળ વડા શિરિયા ટુવા ' ક્રિયા કરવાના સમય જ્યારે પસાર થઈ જાય છે ત્યારે ઍટલે કે ક્રિયા કરવાના સમય પછી કરવામાં આવેલી ક્રિયા દુઃખ-દુઃખહેતુ હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રિયા કર્યા પહેલાં અને કર્યા પછી દુ:ખહેતુરૂપ હેાય છે પણ વતમાન સમયમાં જે ક્રિયા કરવામાં આવે છે તે દુ:ખહેતુ હોતી નથી. પણ પૂછે છે-“ જ્ઞા મા પુ‰િ જિરિયા ” જો કર્યાં પહેલાંની ક્રિયા દુઃખહેતુ હાય, “ ગમાળી જિાિ બટુदुक्खा क्खा ” અને વમાનમાં કરાતી ક્રિયા દુઃખહેતુ ન હાય, વિવિયા સમય નિત ન' લા દુધલા ” તથા જે ક્રિયાના કાળ પસાર થઈ ગયા છે. એવી કરવામાં આવેલી ક્રિયા દુઃખહેતુ હોય તે ( અભ્યાસ ન હોવાને કારણે પૂર્વકાળમાં ક્રિયા દુ:ખજનક હાય છે, અને અભ્યાસ થઈ ગયા પછી વર્તમાન કાળમાં તેજ ક્રિયા દુઃખ પ્રયોજક થતી નથી. પરન્તુ કૃત ક્રિયા દુઃખદાયી હાય છે, કારણ કે ક્રિયા કર્યાં બાદ પશ્ચાત્તાપ વગેરે થાય છે, અથવા પરિશ્રમ વગેરે થાય છે. તે કારણે તે ક્રિયા દુઃખના હેતુરૂપ અની જાય છે. ) सा किं कर નો તુલા, અજાઓ સુજ્ઞા ” કરણુકાળમાં કરનાર વ્યક્તિને હાય છે કે નહી કરનાર વ્યક્તિને દુઃખની હેતુરૂપ હાય છે ? ઉત્તર-‘અળસ્રોળ સા યુદ્ધા નો સજી સા રળકો 11 નહીં કરનારને તે દુઃખના હેતુરૂપ થાય છે, કરનારને દુઃખની હેતુરૂપ થતી નથી, કારણ કે જ્યાં સુધી તે ક્રિયા કરવામાં આવતી નથી ત્યાં સુધી તે દુ:ખજનક
66
દુઃખના હેતુરૂપ
क्खा
છે એ માન્યતા સ્વીકારવામાં આવેલ છે. કરવાને સમયે કરવામાં આવતી ક્રિયા કરનાર વ્યક્તિને અભ્યાસ હોવાને કારણે દુ:ખજનક થતી નથી. “સેવં વત્તબ્ધ લિયા ” અક્રિયમાણુત્વ હોય ત્યારે—એટલે કે કરવાને સમયે નહી' કરાતી ક્રિયા નહી કરનારને તે દુઃખરૂપ થતી નથી એ પ્રમાણે કહી શકાય છે. આ પ્રમાણે અન્યતીથિકાની માન્યતા છે. આ ઉપરાંત મીજી પણ કેટલીક માન્યતાએ તેમની આ પ્રમાણે છે.
કે
“ જવું યુવું” દુઃખ અકૃત્ય-ક્રિયા વિના-હાય છે. તાત્પર્ય એ છે દુઃખ; ભવિષ્યકાળની અપેક્ષાએ જીવા વડે અનિષ્પાદ્ય હાય છે. અહી' દુઃખ એટલે અસાતારૂપ-સુખાભાવરૂપ-પ્રતિકૂલ વેદનીય દુઃખ ગ્રહેણ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૨૨