________________
બેલવામાં આવેલી ભાષા; ભાષા છે. (કા કા કુવા માસા માતા, માસિરાमाणी भासा अभासा, भासासमयविइक्कंतं च णं भासिया भासा, सा किं भास મા માગો માણ) જે બોલ્યા પહેલાં ભાષા; ભાષા હોય, બોલતી વખતની ભાષા; અભાષા હોય અને બોલવાના સમયનું ઉલ્લંઘન કરનારી એવી બેલાયેલી ભાષા; ભાષા હોય તો તે ભાષા કેની છે-શું બેલતાની તે ભાષા છે કે નહીં બલતાની તે ભાષા છે ? (અમારો i am માર, નો સા માણસો માસ) અભાષમાનની–નહીં બોલનારની–તે ભાષા છે, પરંતુ ભાષામાનની –બેલતાની તે ભાષા નથી. (જુટિંગ ઋરિયા ફુરણા, માળી શિયા અટુલ્લા) કર્યા પહેલાં કિયા દુઃખ-દુઃખહેતુ છે, જે ક્રિયા કરવામાં આવી રહી હોય છે તે દુઃખ-દુઃખહેતુ નથી. (વિરિયા સમચવાd or er fઇચિા ) તથા પહેલાં કરાયેલી ક્રિયા દુઃખ-દુ:ખહેતુ છે. (પુષ્ય શિરિચા દુat, - माणी किरिया अदुक्खा, किरिया समयवीइकंत च णे कडा किरिया दुक्खा સા ફ્રિ વારો ટુવા, કાળ સુરક્ષા) કર્યા પહેલાંની ક્રિયા દુઃખહેત હોય, કરાતી ક્રિયા દુઃખહેતુ ન હોય અને કરાયેલી ક્રિયા દુખહેતું હોય, તે તે કિયા કરણકાલમાં કરનાર વ્યક્તિના દુખની હેતુભૂત હોય છે કે નહીં કરનારના દુખની હેતુભૂત હોય છે? (નો વસ્તુ માં જાણો કુવા, સેવં વર્ષ રિયા ) તે કરનારને દુઃખની હેતુભૂત થતી નથી–પણ અક્રિયમાણુ હોય ત્યારે કરવાને સમયે ન કરાતી ક્રિયા નહીં કરનારને દુખની હેતુભૂત થાય છે. (તે કરણથી દુઃખહેતુ નથી પણ અકરણથી દુઃખહેતુ છે. (શિરચે તુરં, પૂર્વ दुक्खं, अकज्जमाणकडं दुक्ख, अक? अक? पाणभूयजीवसत्ता वेयणं वेदेति ) અકૃત્ય દુખ છે, અસ્પૃશ્ય દુઃખ છે. અક્રિયમાણ કૃત દુઃખ છે, તેથી કર્મ નહીં કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વેદના ભોગવે છે, એવું અન્ય તીર્થિકોનું કહેવું છે. (તે જ મતે !) તે હે ભગવન્! એ કેવી રીતે સંભવી શકે-શું તેમનું તે મંતવ્ય સત્ય છે ?
ટકાઈ–“૩૪૩ચિય” અન્ય તીર્થિકો અન્ય મતવાદીઓ “મને ” હે ભગવન્! “gવમાર્વતિ” આ પ્રમાણે કહે છે. અહીં જે “ચાવ” પદ મૂકયું છે તેની મારફત “મારૂતિ પરિ ” એ બે પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. તેઓ શું કહે છે તે સૂત્રકાર બતાવે છે-“ga વજું વસ્ત્રમાણે
જિજે ચાલી રહ્યું છે તે અચલિત છે “વાવ નિરિશ્નમાળે ળિ િળે” (યાવતું) જેની નિર્જરા થઈ રહી છે તે અનિઈ છે. તાત્પર્ય એ છે કે જે કર્મ વર્તમાનકાળે આત્મામાંથી ચાલી રહ્યું છે તેને ચાલી ચૂકયુ કહી શકાય નહીં, કારણ કે વર્તમાનમાં ચાલી રહેલા કમને ચાલી ચૂકેલા કર્મના કાર્યનું નિષ્પાદન કરવાને અસમર્થ માનવામાં આવે છે, તથા “ વઢ7 ” ચાલી રહ્યું છે” વર્તમાનકાળનો નિર્દેશ કરે છે. અને “ઘટિતમ્” “ ચાલી ચૂકયું છે? તેની મારફત ભૂતકાળને નિર્દેશ થાય છે. “વત્ ”માં “ર” ધાતુને વર્તમાનકાળને ““ રાતૃ ” પ્રત્યય લાગ્યો છે. અને ““ઉદ્ધતમ્ ” માં ભૂતકાળનો
” પ્રત્યય લાગે છે. આ રીતે “શ” અને “ ” પ્રત્યે અનુક્રમે વર્તમાન અને ભૂતકાળના નિર્દેશક હોવાથી વર્તમાનનો ભૂતકાળરૂપે વ્યવહાર સંભવી શકે જ નહી. તેથી અન્ય તીર્થિકો “ જન્ જ જસ્ટિરમ્ ” એવું માનતા નથી. “નાક વિજ્ઞાિમાને નિષિા ” (યાવત્ ) જેની નિજ રા થઈ રહી છે તે અનિર્જીણું છે-તેની નિર્જરા થઈ ચૂકી એવું કહી શકાય નહીં અહીં “ચા” પદથી “કીરિઝમાળે મનુષી િ૨, રેહાના શરૂ ૩,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૮