SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય હોય ત્યારે જ થાય છે. તેથી એક જ સમયે જીવ બે ક્રિયા કરવાને સમર્થ હોતો નથી એ ભગવાનને મત છે. નરકમાં વિરહકાળ કેટલો છે? એ પ્રશ્ન. ઉત્તર-૧૨ મુહૂર્ત છે. અહીં પ્રજ્ઞાપનાનું છઠું વ્યુત્કાન્તિપદ જાણવું જોઈએ. “સેવં મં” ઈત્યાદિ કથનવડે ગૌતમનું અનુમંદન. ઉદ્દેશકની સમાપ્તિ. અને પહેલા શતકની પણ સમાપ્તિ. નવમા ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર દસમા ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. નવમા ઉદ્દેશકને અંતે “કર્મ અસ્થિર હેય છે” એવું વર્ણન કરવામાં આવ્યું છે. કર્માદિના વિષયમાં પરતીર્થિકો એથી વિરૂદ્ધ પ્રરૂપણું કરે છે, તેથી તેમના મતનું ખંડન કરવાને માટે તથા પહેલા શતકની શરૂઆતની દ્વાર ગાથામાં “ વઢorr ” એવું જે દશમાં દ્વારરૂપે કહેલું છે તેનું પ્રતિપાદન કરવાના આશયથી આ દસમાં ઉદ્દેશકની શરૂઆત કરવામાં આવી છે. અન્યયુથિકોંકે મત કા નિરૂપણ “અન્ન ચિચાાં મં! પત્ર સાવરકર ” ઈત્યાદિ. સૂત્રાર્થ–(મેતે !) હે ભગવન ! (અજરૂરિયાળું) અન્ય તીર્થિકો (g મારૂતિ ) આ પ્રમાણે કહે છે (નાર પર્વ તિ) (ચારજૂ ) આ પ્રમાણે પ્રરૂપણ કરે છે કે (૨૪મા અવઝિણ) જે ચાલી રહ્યું છે તેને ચલિત (ચાલી ચૂકયું) કહી શકાય નહીં (નાર નિરિકામાં અનિરિકાન્ન) (ચાર) જેની નિજ રા થઈ રહી છે તેને નિજીણું કહી શકાય નહીં. (જો પદમાગુવોઢા જયો ન સાત્તિ) બે પરમાણુ પુદ્ગલ; એક સ્કંધરૂપે પરિણમતા નથી, (હું પામg Tછા નથિ દિવાણ) બે પરમાણુ યુદ્ધ માં સ્નેહકા)નો અભાવ હોય છે. ( ર ર પ્રભાશુપાહિ gયો નgoiતિ ) તેથી બે પરમાણુ પુદ્ગલે એક સ્કંધરૂપે પરિણમતા નથી. (તિળિખ થigોરાણા ઘાયજો વારિ) ત્રણ પરમાણુ પુલે એક કંધરૂપે પરિણમે છે. ( ) કયા કારણથી (તિor vમાપુરા પ્રથમ સાતિ) ત્રણ પરમાણુ યુદ્ધ એક સ્કધ રૂપે પરિણમે છે? (તિ પરમાણુ હા અસ્થિ વિદ્યાઘ) તે ત્રણ પુરમાણુ યુદ્ધમાં સનેહકાયનો સદૂભાવ હોવાથી (ત રિજિન પરમાણુ gયકો સાર્વતિ) તે ત્રણ પરમાણુ પુલ સ્કંધરૂપે પરિણમે છે. (તે મિગHIT સુદાં વિ, ઉતા વિ નંતિ ) જે તે સ્કધના વિભાગ કરવામાં આવે તે તેના બે વિભાગ પણ થઈ શકે છે અને ત્રણ વિભાગ પણ થઈ શકે છે. ( कज्जमाणा एगयो दिवढे परमाणुपोग्गले भवइ, एगयओ वि दिवढे परमाणु જોજે મવદ્ ) જ્યારે તેના બે ભાગ કરવામાં આવે છે ત્યારે ત્યારે ના-ના ના બે ભાગ થાય છે. એટલે કે ૧ પરમાણુને એક ભાગ અને ૧ પરમા ને બીજો ભાગ થાય છે. (રિણા માળા સિકિા પરમાણુ જોવા મયંતિ) જે તેના ત્રણ ભાગ કરવામાં આવે તે ત્રણે પરમાણુ પૂલે જુદા પડીને એક એક પરમાનો પ્રત્યેક ભાગ બને છે, ( ૫ ૬ વત્તારિ૦ ) એજ પ્રમાણે (યાવતુ) ચોર પરમાણુ યુદ્ધના વિષયમાં પણ સમજવું. ( વર્ષ પરમાણુવોકહા જો કાતિ) પાંચ પરમાણુ યુદ્ધ એક સ્કંધરૂપે પરિણમે છે. (શાળિજ્ઞા તુવરાત્તાપ જીવંતિ) અને સ્કંધરૂપે પરિણમીને તેઓ દુઃખરૂપ-કરૂપ થઈ જાય છે. ( વિ # તેનારણ રચા માં રવરિશ ) દુઃખરૂપ તે કર્મ સર્વદા શાશ્વત રહે છે, અને તે સારી રીતે ઉપચય અને અપચય પામ્યા કરે છે. ( પુકિંગ મસા મારા, માસિકનમા મારા માતા) બાલ્યા પહેલાં ભાષા; ભાષા છે. બોલતી વખતે ભાષા અભાષા છે. (માતામચરિd ૨ મારિયા મારા) ભાષાના સમયનું ઉલ્લંઘન કરનારી ૨ના ત્રણ સૂચક ભાગવત વિષય, ધરૂપ અરૂપ-કમ ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy