________________
થયેલ કુશલ કમ રૂપ કલ્પવૃક્ષ કે જે સમ્યકત્વ રૂપ અંકુર વાળું હોય છે, તથા જે અનેક પ્રકારની નિળ ભાવનાએ રૂપી જળ વડે સિ ંચિત થઈ ને આત્મારૂપી ભૂમિમાં વૃદ્ધિ પામતું હોય છે તથા ધ્યાનરૂપી ક્રિયા જ જેનાં વાદળાં છે તથા અખંડ તપ અને સયમ રૂપ અનુષ્ઠાના જ જેનાં સુદર પુષ્પા ડાય છે, અને મેક્ષ રૂપી ફળથી જે અત્ય'ત શાભાયમાન હૈાય છે, તેવા કુશલ કમ રૂપ કલ્પવૃક્ષને ચકવિત વગેરે પઢવીની પ્રાપ્તિ રૂપ આલાકના સુખ અને ઇંદ્ર વગેરે પદવીની પ્રાપ્તિરૂપ પરàાકના સુખની અભિલાષારૂપ તીક્ષ્ણ ધારવાળી નિયાણા રૂપી કુહાડીથી છેદી નાખવામાં આવે છે. તાત્પ એ છે કે નિમણુ કરવાથી મેક્ષપ્રાપ્તિ દૂર ઠેલાય છે અને જીવને સ'સારમાં વાર'વાર પરિભ્રમણુ કરવું પડે છે સ્કન્દક અણુગાર આ પ્રકારના નિયાણાથી રહિત હતા. તેએ આલેક અને પરલેાકના સુખની લાલસાથી રહિત હતા (ઍવુZq)કાઇપણ પદ્મા નું સેવન કરવાની કે અવલેાકન કરવાની ઉત્કંઠાથી તેએ રહિત હતા. અહિ તે” સયમ વગેરે અનુષ્ઠાનના પરિપાલનમાં અત્યંત લીન ખની જવાથી એક ક્ષણમાત્ર પણ તેમની ચિત્તવૃત્તિ અસંયમ ભાવ તરફ વળતી ન હતી એટલે કે તેમની મનેવૃત્તિ અસંયમ ભાવ તરફ સ્વપ્નમાં પણ જતી ન હતી. “ મુસામળત્ '' તેઓ શુદ્ધ સાધુ ધર્મનું પાલન કરવામાં સદા તત્પર રહેતા હતા. તાપ કે પેાતાના પ્રાણની પણ પરવા કર્યા વગર તેએ સાધુધનું ઉત્કટ રીતે પાલન કરતા હતા. ‘ તે ’’ક્રોધાદિ કષાયને તેમણે બિલકુલ દબાવી દીધા હતા. અથવા- (વૃંતે) પદની છાયા (āચન્ત) પણ થાય છે. તેથી એ અ પણ ઘટાવી શકાય-કે તેમણે રાગદ્વેષ બન્નેના અન્ત નાશ કરી નાખ્યા હતા. આ રીતે સાધુના ગુણાથી યુકત બનેલા હોવાથી સ્કન્દક અણુગાર ‘“મેવ” જિનાકત “ નાથ વાયાં પુરો ચાર ત્રિ' (જેવી રીતે માથી અજાણુ વ્યકિત માગ જાણનારને આગળ રાખીને તેની પાછળ જાય છે તેવી રીતે નિગ્રંથ પ્રવચનને આગળ કરીને (નિત્ર 'થ પ્રવચનને) અનુસરીને ભગવાનની સાથે વિચરવા લાગ્યા. ॥ સૂ. ૧૩ ૫
તમામ
સ્કન્દકની દીક્ષા થઈ ગયા પછી ભગવાન મહાવીરે દેવેદેશમાં વિહાર શરૂ કર્યાં અને સ્કન્દકે તપસ્યા કરવા માંડી, એ વાત સૂત્રકાર નીચેના સૂત્ર વડે બતાવે છેતરાં સમળે મળવું 'મહાવીરે ઈત્યાદિ
સૂત્રાતાં સમળે મળયા માવારે) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ( ચટાકો નચરીયો ) કૃતગલા નગરીના ( ઇત્તવજાવચાઓ વદ્યાઓ ) છત્રપલાશક નામના ચૈત્યમાંથી (ઉદ્યાન માંથી ) ( દૈિનિશ્ર્વમTM) બહાર નીકળ્યા ( વિહાર કર્યાં ) ( ઇિનિવમિત્તા ) ત્યાંથી નીકળીને ( વિદ્યા જ્ઞળાચત્રિાર્ વિરૢ ) તેએ જનપદમાં વિહાર કરવા લાગ્યા. (જ્ઞ ં સે લવ નારે )
-
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૨