SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું પડે છે. આ રીતે ખીજા પ્રકારની કાયક્રુપ્તિના પાલન માટે સાધુ પેાતાના ગુરુની કે વડિલ મુનિની આજ્ઞાનુસાર શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરે ક્રિયાઓ કરે છે અને પેાતાની સ્વતંત્ર પ્રવૃત્તિઓના પરિત્યાગ કરે છે. આ રીતે કાયગુપ્તિના બીજો પ્રકાર નિયમ સહિતની કાયાની પ્રવૃત્તિને સમજવેા કહ્યું પણ છે— उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, काय गुप्तिर्निर्गंधते ॥ १ ॥ शयनासन निक्षेपादानसंक्रमणेषु च । स्थानेषु चेष्टा नियमः कायगुप्तिस्तु साऽपरा ॥ २ ॥ ભાવા -કાર્યાન્સંગ કરતી વખતે કોઇપણ પ્રકારના ઉપસર્ગ આવવા છતાં પણ જો મુનિ પેાતાના શરીરને સ્થિર રાખે કાઉસગ્ગમાં સ્થિરતા રાખે, તેા તે પહેલા પ્રકારની કાયગુપ્તિથી યુકત ગણાય છે. ખીજા પ્રકારની કાયગુપ્તિ એ છે કે જેમાં શયન, આસન નિક્ષેપ વગેરે ક્રિયાએમાં શરીરની પ્રવૃત્તિએ નિયમન કરવામાં આવે છે-પ્રતિલેખના, પ્રમાજના, ગુરુઆજ્ઞા વગેરે રૂપ નિયમન કરવામાં આવે છે. સ્કન્દ અણુગાર પણ પૂર્વકિત મનેાગ્રુતિ વગેરેથી યુકત થવાથી ( ત્તે ) ગુપ્તિએથી યુક્ત બની ગયા. ( ક્રુત્તિનિટ) તેએ ગુપ્તેન્દ્રિય બની ગયા. એટલે કે તેમણે પોતાની બધી ઇન્દ્રિઓને પોત પોતાના વિષચેથી નિવૃત્ત કરી દીધી. ( રુત્તમચરી ) જીવન પર્યન્ત અશ્રાને પરિત્યાગ કરવાથી તેઓ ગુપ્તબ્રહ્મચારી બની ગયા. ( Ě ) બિલકુલ નિઃસ*ગ-અર્સ ગ થઇ ગયા, ( નૂ) દોરીના જેવા સરળ થઈ ગયા. એટલે કે તેમણે જીવન માંથી વક્રતાને બિલકુલ પિરત્યાગ કરી દીધા. અથવા સયમને લજજા કહે છે. તેઓ સંયમી બની ગયા એવા અર્થ પણ થઈ શકે છે. “ ધન્ને ” તેમણે ધર્માંરૂપ ધન પ્રાપ્ત કરી લીધુ, ત્યંતિલમે ) શકિત શાળી હોવા છતાં પશુ ક્ષમાશીલ બન્યા. પેાતે કિતસ'પન્ન હોવા છતાં પણ સહનશીલ અનવું, તેનું નામ ક્ષાંતિક્ષમ છે. સ્કન્દક અણુગાર પાતે વિશિષ્ટ શક્તિ શાળી હાવા છતાં પણ આવી પડતાં દુઃખા અને ઉપસગેમાંને શાન્તિ પૂર્વક સહન કરતા હતા. તેથી તેમને ક્ષાંતિક્ષમ કહ્યા છે. ( ક્ષાયા ક્ષમતે રૂત્તિ ક્ષાંતિક્ષનઃ) આ વ્યુત્પત્તિ પ્રમાણે નિષ્ફળતાને કારણે બીજા લેાકેાના અપરાધાને માફ કરનાર વ્યકિતને ક્ષાંતિક્ષમ કહી શકાય નહીં. આગળ કૅન્દકને “ ગુપ્તેન્દ્રિય ” કહેવામા અવ્યા છે. ઈન્દ્રિયાના વિકારાને છુપાવવાથી પણ ગુપ્તેન્દ્રિય પશુ સંભવી શકે છે. પણ સ્કન્દકના ગુપ્તેન્દ્રિયપણાના વિષયમાં એવી આશકા કેઈને પણ ન થાય તે માટે તેમને (ન્નિ િ) જિતેન્દ્રિય કહ્યા છે. આ પદ એ બતાવે છે કે ઇન્દ્રિયાથી ઉત્પન્ન થતા વિકારાના અભાવને કારણે તેમનામાં ઇન્દ્રિયોને વશ રાખવાનું સામર્થ્ય હતું. ( ત્તેહિક્) સ્કન્દ અણુગાર મહાવ્રતામાં નિર્દેષ હતા એટલે કે અતિચારોથી રહિત મહાવ્રતાનું પાલન કરનાર હતા. અથવા ત્યાગ અને વૈરાગ્યના ગુણાથી સુગેાભિત હતા. ( અળિયાને ) મહાવ્રતાની આરાધના કરવા છતાં પણ તેએ આલેક કે પરલેાકના સુખની ઇચ્છા વગરના હતા. એટલે કે તેએ નિયાણાથી રહિત હતા. ( નિતાં ટ્રીયતે નિયàકૃતિ નિવાનમ્ ) નિદાનની આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. એટલેકે-આત્મારૂપી ભૂમિમાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy