________________
ત્યારે સ્કન્દર અણગારે ( સમાણ માગો માસ) શ્રમણ ભગવાન મહાવીરના (ત વાળ થેરળ તા) તથા પ્રકારના વિરેની પાસે (રામારૂચમારૂચારૂં પ્રવાસ અંતરું અજ્ઞરૂ ) સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું (ફિન્નિત્તા) અધ્યયન કરીને (ગેર સમજુ મા માવીને તેને વાદરૂ) જય શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં ગયા. (કાછિત્તા) ત્યાં જઈને (સમાં મma મીરં વં નમ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. (વંરિરા નમંત્તિgણે રચાર્ષી) વંદન નમસ્કાર કરીને તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું (इच्छामि णं भंते ! तुम्भेहिं अब्भण्णाए समाणे मासिय भिक्खुपडिम उवसंપત્તિt of વિપિન્ના) હે ભગવન્! જે આપની આજ્ઞા હેય તે મહિનાની ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરવાની મારી ઈચ્છા છે. (બહુવાકુરિવયા) ત્યારે મહાવીર ભગવાને તેમને કહ્યું તમને જેમ સુખ ઉપજે તેમ કરે. (માં પરિવંધું રે) પરંતુ વિલમ્બ કરશે નહીં (તાજી રે ૪ अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुन्नाए समाणे हदे जाव नमसित्ता માહિ મિહિર વારંવકિof faહાર) ત્યારબાદ સ્કન્દક અણગારે ભગવાન મહાવીરની આજ્ઞા લઈને માસિક ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી અને પ્રભુને વંદન નમસ્કાર કરીને વિચારવા લાગ્યા. (તoi તે હરણ . मासिय भिक्खुपडिम अहासुतं, अहाकप्प, अहामग्ग अहातच्च', अहासम्म વાળ વાણે) ત્યારબાદ તે સ્કંદક અણગારે માસિક ભિક્ષુપ્રતિમાનું સૂત્રોનુસાર, કલ્પાનુસાર, માર્ગાનુસાર અને સત્યતાપૂર્વક ઘણી જ સારી રીતે કાયાથી આરાધન કર્યું,” વાર” તેનું પાલન કર્યું, (તો) શોધન કર્યું, ( તીર્, પૂરંદ્, , કશુપા, ગાળા માટે તેને સમાપ્ત કર્યું તેને પૂર્ણ કર્યું, તેનું કીર્તન કર્યું, તેનું અનુપાલન કર્યું અને આજ્ઞાનુસાર તેની આરાધના કરી. ( જો સત્તા જાવ સારસ્તા નેત્ર તમને મજા. મહાવીરે તેને કવાછરુ) ત્યાર બાદ માસિક ભિક્ષપ્રતિમાનું કાયાથી સારી રીતે આચરણ કરીને યાવતુ ઉપરોકત આરાધના સુધીની વિધિ પૂરી કરીને તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા- (વવાfછar ) ત્યાં આવીને “મi મયં મહાવીર સાવ નમંપિત્તાં ઘરથાઊં ” શ્રમણ ભગવાન મહાવીરને વિધિ પૂર્વક વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હૃછામિ ાં મંતે ! તુદર્દ ગામgoriણ સમાને તો મારાં મિતુંહિY ૩imવિના જે વિરિત્તાહે ભગવન ! જે આપની આજ્ઞા હોય તે હું દ્વિમાસિક (બે માસની) ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. “મહાકુ સેવાનુબિયા ! મા પવિંધ' ” હે દેવાનુપ્રિય!
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૩