SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તમને સુખ ઉપજે તેમ કરે પરંતુ આવા શુભ કાર્યમાં વિલંબ કરશે નહીં. “ a gવું તેનાર” ત્યાર બાદ ભગવાનની આજ્ઞા લઈને સ્કન્દક અણગારે દ્વિમાસિક ભિક્ષુપ્રતિમા અંગીક્રર કરી. માસિક ભિક્ષુ પ્રતિમાના પાલનમાં જે વર્ણન ઉપર કરવામાં આવ્યું છે તેવું વર્ણન દ્વિમાસિક ભિક્ષ પ્રતિમાના પાલનમાં પણ અક્ષરશઃ સમજી લેવું. એજ રીતે સ્ક-દક અણગારે ત્રિમાસિક “રજ્ઞાતિ ” ચાર માસિક, વરમાણિાં પાંચ માસિક “SH”િ છમાસિક “સત્તાસિયં ” સાત માસિક, તથા ” પતમાં સત્તા વિશે પહેલી-એટલે કે આઠમી સાત ત્રિદિવસની, તરવું સત્તારૂં વિબીજી એટલે કે નવમી સાત દિવસ રાતની, તન્ન સત્તારૂં ચિં ' ત્રીજી એટલે કે દસમી સાત રાત્રિ દિવસની, “અહો ” ચોથી-એટલે કે અગિયારમી એક દિવસ રાત્રિની, “gingયં ” પાંચમી એટલે કે બારમી એક રાત્રિની, આ પ્રમાણે બારે ભિક્ષુ પ્રતિમાનું આરાધન કર્યું. “ તpi R ણ અTI giાં “ મિjarat કાકુજં વાવ બr” ત્યાર બાદ એક રાત્રિની બારમી ભિક્ષુપ્રતિમાનું સૂત્રોનુસાર આરાધન કરીને સ્કન્દક અણગાર “સેવ સમળે માથીરે તેના કરાર” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા “ samકિar” ત્યાં આવીને તેમણે “સમ માં માથાં વંદુ નબંર શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. “વરિત નસિત્તા 4 વાતો” વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(રૂછાણિ નં અંતે ! સુરમે અદમણુજા નાળે ગુના જરૂર તારા વનિત્તા જે રિત્તિ) હે ભગવાન ! જે આપ આજ્ઞા આપે તે હવે ગુણરત્ન સંવત્સર નામનું તપ કરવાની મારી ઇચ્છા છે. ભગવાને કહ્યું-(ગદ્દ સુદં વાણુવિચા) હે દેવાણુપ્રિય! આપને સુખ ઉપજે તેમ કર (મા પધં ) પરંતુ શુભકાર્યમાં વિલમ્બ કરે નહીં. ( तएण से खंदए अणगारे समणेण भगवया महावीरेण' अब्भणुण्णाए सम णेTળાવ સંવરજી તવો વસંન્નિા ' વિઠ્ઠર) આ રીતે શ્રમણ ભગ વાન મહાવીરની આજ્ઞા લઈને સ્કન્દક અણગારે ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા માંડી (ત ના ) તે તપની વિધિ આ પ્રમાણે છે-(૪ मासं चस्थं चउत्थेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुए सूगभिमुहे, મચાવનમ્મી માથામાને રારિ વીસળજું સવારે ) પહેલા મહિનામાં નિરંતર (એક પણ દિવસ છેડયા સિવાય) એકાન્તર ઉપવાસ કરવા. દિવસે ઉભડક આસને બેસીને. સૂર્યની તરફ મુખરાખીને તડકાવાળી જમીનમાં આતાપના લેવી. તાપ સહન કરે અને રાત્રે વસ્ત્ર ઓઢયા વિના વીરાસને બેસવું. (gવે તો માઉં છM ગણિજિaો હિયા રાજુ ભૂમિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy