________________
(મા વિરાણા) તેને તૃષા સહન કરવી ન પડે, (મા વોરા) તેને ચારે વડે પીડા સહન કરવી ન પડે, (મા વાત્રી) તેને વાપદ, સર્પ વગેરે પીડા ન પહોંચાડે, (vvi gr) તેને ડાંસ પીડા ન પહોંચાડે, (મા મરચા) મછરે તેને પીડા ન પહોંચાડે, (માdi વારૂ પિત્તિ વૅમિર સન્નિવાર). તેને વાત, પિત્ત કે કફના વિકારથી ઉત્પન્ન થતા રેગે તથા વાત, પિત્ત અને કફ એ ત્રણને એક સાથે વિકાર થવાથી થતા સન્નિપાત વગેરે રોગ સહન કરવા ન પડે, (વિવિઠ્ઠ રચંઝા) લાંબે સમયે પ્રાણ હરનારા અનેક પ્રકારના તાવ વગેરે રોગ તથા ટૂંકા સમયમાં જ પ્રાણ હરનારા હદયશૂલ વગેરે તેને સહન કરવા ન પડે, (પરસોતવIT) બાવીસ પ્રકારના પરીષહ અને દેવા મનુષ્ય વગેરે કૃત ઉપદ્રવ રૂપ ઉપસર્ગ અથવા વિદન કારક હોવાથી પરીષહરૂપ ઉપસર્ગ– (મા સંતુ) તેને પીડા ન પહોંચાડે- ઠંડી વગેરેના કટે મારા આત્માને પીડા ન પહોંચાડે– (f) એમ સમજીને મેં મારા આત્માનું ઘણું સારી રીતે રક્ષણ કર્યું છે. શા માટે તેનું રક્ષણ કર્યું છે? તે તેનું સ્પષ્ટીકરણ કરવાને માટે કંઇક કહે છે કે (gણ એ નિશિg સમાજે) જરા, મરણ વગેરે રૂપ અગ્નિથી સળગતા આ સંસાર રૂપી ઘરમાંથી બહાર કાઢવામાં આવેલે આ આત્મા (પોયરા) પરલોકમાં (ચિત્ત) મારા હિતને માટે, (તા) સુખને માટે, ( g) કલ્યાણને માટે (નિયાણ) અભ્યદયને માટે અને (રાજુમિત્ત) આનુગમિતાને માટે-એટલે કે પર ભવમાં સુખને માટે (મવિરહ્મરૂ) ઉપયોગી થઈ પડશે. ( દૃછામિ - Rવાણુવિચા) તેથી હે દેવાનુપ્રિય! મારી એવી ઈચ્છા છે કે હું આપને વિનંતિ કરું છું કે (મેર પદગાવિષ) આપ પિતે જ મને દીક્ષા આપે આપ જાતે જ મને દેરા સહિત મુહપત્તિ રજોહરણ વગેરે રૂપ મુનિવેષ ધારણ કરા. (સચવ મુરાવિ૬) આપ પોતે જ મને મુંડિત કરે મારા કેશન લોચ કરે (તથા દાવિ ) આપ પ્રતિલેખેના વગેરે ક્રિયા ઓ શીખવાડે (સરોવ સિવાય) આપ તેિજ મને ગ્રહણશિક્ષા તથા આસેવના શિક્ષા પ્રદાન કરે. તથા (ચોર આચાચર શ્રુતજ્ઞાનાદિ સંબંધી અનુષ્ઠાન- કાલાધ્યયન વગેરે આચાર, તથા ભિક્ષાટન રૂપ ગેચરી વગેરે આ પની પાસે જ હું શીખવા માગું છું તથા વિજાફરાળગાવામાયા વત્તિયે ધર્મામાજિas) વિનય- ગુરુ શુશ્રષા રૂપ વિનય, વિનાયક-કર્મક્ષયાદિ રૂપ વિનયજન્ય ફળ, વ્રત વગેરે ચરણ, પિંડવિશુદ્ધિ વગેરે કરણ, સંયમના નિર્વાહને માટે જ ગ્રહણ કરવાના આહારની માત્ર વગેરે વિષયને જેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૬