SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (તિ જ ઊંચા વળિયું ચિં ચ મિસિંઘ જ દેશાિં જ) તેમણે ત્યાંથી ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા, કરોટિકા (માટીનું પાત્ર વિશેષ) વૃષિકા આસન કેશરિકા, (મોઢું સાફ કરવા માટે રૂમાલ) ( ઇvળાથે ૪ ) પણ નાલક-ત્રિકાઠિકા, (કુનર્ચ ૨) અંકુશક વૃક્ષો પરથી પાંદડાઓને એકઠા કરવા માટેનું અંકુશના આકારનું સાધન, (વિત્તિ ) પવિત્રક અંગૂઠી, (ત્તિ ૨) ગણેત્રિકા, (છત્તાં જ) છત્ર (વાળાકો ) પગરખાં (T૪થા ૨) પાદુકાઓ, ધારરત્તાનો ) અને ગરિક વગેરે ધાતુઓ વડે રંગેલાં વસ્ત્રો ( ) લીધાં. (જેન્તિા ) તે બધી વસ્તુઓ લઈને (ડ્યિા વાવાળો) પરિવ્રાજકના મઠમાંથી (ફિનિક્લ) તેઓ બહાર નીકળ્યા, ( વનિરણમિત્ત) બહાર નીકળીને (fહંસ, કુંદિય, વય, જોરિ, મિહિર, રિણ, જીય, અત્તર, પવિત્તા, જત્તિય ) ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા કરેટિકા, વૃષિકા, કેશારિકા, ત્રિકાષ્ઠિકા, અંકુશક, અંગૂઠી અને ગત્રિકાને હાથમાં ગ્રહણ કરીને (છત્તીવાળસંકુ) છત્રી ઉઘાડીને અને પગરખાં પહેરીને (ધાર રહિ ) ગૅરિક ધાતુથી રંગેલાં વસ્ત્રો પહેરીને તે સ્જદક ( સાવથી નગરી મáમણેf નિrછ ) શ્રાવસ્તી નગરીના મધ્યના માર્ગેથી નીકળ્યા. (નિરિજીત્ત) ત્યાંથી નીકળીને (નેવ ચંપા નચર, નેત્ર જીત્તપાસT , ળવ મને મજાવું મારે તેવ પાથ જમા) જ્યાં કૃદંગલા નગરી હતી અને જ્યાં છત્રપલાશક નામનું ચૈત્ય હતું તેઐ ત્યમાં (ઉદ્યાનમાં) શ્રમણ ભગવાન મહાવીર બરાજતા હતા, તે તરફ જવાને માટે રવાના થયા. ટીકાર્થ– ( તા બં સાવથી નર) જ્યારે સ્કન્દક પરિવ્રાજકને વિશાલિક શ્રાવક મહાવીરના ઉપાસક પિંગલક નિJથે પાંચ પ્રશ્નો પૂછયા અને તે પ્રશ્નો ત્રણ વખત પૂછવા છતાં પણ તેઓ તેને ઉત્તર આપી શક્યા નહીં ત્યારે તે પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની જિજ્ઞાસા તેમના સ્કન્દકના મનમાં જાગી અને તે સમયે યોગ પણ એવું બન્યું કે શ્રમણ ભગવાન મહાવીરનું એજ સમયે શ્રાવસ્તી નગરીમાં શુભાગમન થયું. લેકેને મુખેથી પ્રભુના આગમનના સમાચાર સાંભળીને સ્કન્દકે પિતના સૌભાગ્યની પ્રશંસા કરી અને તે પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની ઈચ્છાથી તે સ્કન્દક પરિવ્રાજક ભગવાન મહાવીરની પાસે જાય છે. આ પ્રસંગનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પિંગલક નિગ્રંથના પાંચ પ્રશ્નોથી શંકિત કાંક્ષિત વગેરે મને ભાવથી યુક્ત બનેલા તે સ્કન્દકને મહાવીર પ્રભુના આગમનમાં સમાચાર કેવી રીતે મળ્યાં તે સૂત્રકાર બતાવે છે. સિંgram જાવ પન્ન” શ્રાવતી નગરીના શૃંગાટક શિંગોડાના આકારના વગેરે અનેક માર્ગો પર ત્રણ માર્ગો મળતા હોય તે સ્થાને, ચાર માર્ગો મળતા હોય તે સ્થાને, અનેક માર્ગો મળતા હોય તે સ્થાને, રાજમાર્ગ પર અને સામાન્ય માર્ગ પર “મહાન સંભ રૂ” માણસની ઠઠ જામી હતી, અને “કાલૂરૂ વ ” તે જન સમૂહ ભગવાન મહાવીરના આગમનની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy