________________
“ag સાવથી ઈત્યાદિ.
સૂત્રાર્થ–(ત) ત્યાર બાદ (સાવરથી નહી) શ્રાવસ્તી નગરીમાં ( લિંગાલા જ્ઞાવ વસુ) શૃંગાટકમાં- જ્યાં ત્રણ માળે મળતાં હોય, ચાર માગે મળમાં હોય, એવી રીતે અનેક પ્રકારના માર્ગોમાં (મહુવા નાલંમર. થી નાબૂદેવા) લેકેને માટે સમુદાય એકઠો થઈ ગયે અને લેકે ભગવાનના આગમનની વાત કરવા લાગ્યા. (જ્ઞાવ પરિસ નિરજી) લેકની પરિષદ પ્રભુને ઉપદેશ સાંભળવાને નીકળી ઈત્યાદિ તમામ સૂત્રપાઠ અહીં ગ્રહણ કર (તળ) ત્યાર બાદ ( પચચાણ જોરરસ તસ રસ વહુનારૂ બ તિર gયમ તો નિરમ) અનેક માણસ પાસેથી ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને અને તેને પોતાના હૃદયમાં ધારણ કરીને તે કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજકના મનમાં () આ (gવારે) પ્રકાર (ગ0િg) આધ્યાત્મિક, (ચિંતિ) ચિક્તિત, (gિg) કલ્પિત, (પથિg) પ્રાર્થિત, (મળોmg) મને ગત (સાબે) સંકલપ (સYcqવિસ્થા ) ઉત્પન્ન થયે- કે (एवं खलु समणे भगव महावीरे कय गलाए नयरीए बहिया छत्तपलासए चेइए સંગને તરણા કરવા માવે મને વિદા) શ્રમણ ભગવાન મહાવીર, કૃદંગલા નગરીની બહાર છત્રપલાશક નામનું જે ચૈત્ય (ઉદ્યાન) છે તેમાં સંયમ અને તપથી પોતાના આત્માને ભવિત કરતા બિરાજે છે. ( છાનિ [ સમમાં ભઠ્ઠાવી વૈવામિ, નમંft) તેમની પાસે હું જઉં અને તેમને વંદન નમસ્કાર કરૂં (
) એમાં જ મારું શ્રેય છે ( સમાં મળવુંમહાવીર જૈવિરા નહિંતા) શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને (કartત્તા સમાનત્તા) તેમનો સત્કાર તથા સન્માન કરીને તથા (રાળમારું સેવ રેડ્યું ઘgવાણિત્તા) કલ્યાણ સ્વરૂપ, મંગળસ્વરૂપ, ધર્મદેવ સ્વરૂપ, ચૈત્ય (જ્ઞાન) સ્વરૂપ, મહાવીર પ્રભુની પથું પાસના કરીને (સુમારું = f gયારહયારું દૃારું ઘેરું પરિણારૂં) આ પ્રકારના અર્થો, હેતુઓ, પ્રશ્નો (વારા વાવાઝું) કારણે, અને વ્યાકરણ, વિષે (છિન્ના) તેમને પૂછું. ( ર ) આ પ્રમાણે મનમાં વિચાર કર્યો, ( સંદે) એ પ્રમાણે સંકલ્પ કર્યો. (સંરેફ્રિજ્ઞા) એ વિચાર કરીને (નેગેડ ઘઢિવાચવા તેણેવ વાછર) જ્યાં પરિવ્રાજકે રહેતા હતા તેમમાં તેઓ ગયા. (૩વારિકા) ત્યાં જઈને
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૬૮