________________
'
'
??
વાત કરી રહ્યો હતા જ્ઞાન પદથી અહી` પરિષદ નીકળી ભગવાને ધર્મોપદેશ દીધા ઈત્યાદૂિ પાડે ગ્રહણ કરવા આ વિષયનું વિશેષ વણ્ન ઔપપાતિક સૂત્રના પૂર્વાનાં ૩૮ માં સૂત્રની મારા વડે લખાયલી પીયૂષવિણી ટીકામાંથી વાંચી લેવું “ સપ્ન... ” પરિષદ વિસર્જન થયા પછી बहुजणस्स अतिए एयमट्ठ - સોચા ' જ્યારે તેણે ઘણા લાકને મુખેથી ભગવાન મહાવીરના આગમનનાં સમાચાર સાંભળ્યા અને જ્યારે તેને હૃદયમાં ધારણ કર્યા ત્યારે ‘ कच्चायणस्स गोतरस तस्स खंदयस्स કાત્યાયન ગોત્રીય તે સ્કન્દકના મનમાં આ પ્રકા સંકલ્પ समुज्जित्था ઉત્પન્ન થયા તે સ'કલ્પ કેવા પ્રકારનેા હતેા તે સૂત્રકારે નીચેના વિશેષણા દ્વારા બતાવ્યું છે ‘લાસ્થિ’” એટલે કે અંકુશ ની માફક આત્મગત વિચારરૂપ હાવાથી તે સ`કલ્પ આઘ્યાત્મિક હતા ચિંતિત્ ’ એટલે કે લેક અન્તસહિત છે કે રહિત છે ઈત્યાદિ પ્રશ્નોત્તર રૂપ હોવાને કારણે દ્વિપત્રની જેમ (અંકુરમાંથી જે એ કુમળી પાંદડીએ ફૂટે છે તેને દ્વિપત્ર કહે છે) ચિન્તિત હતા “દક્િ” કલ્પિત હતા. એટલેકે હુ. ભગવાનને લાક અન્તસહિત છે કે અન્ત રહિત છે એ વાત પૂછીશ ઇત્યાદ્રિ કલ્પના રૂપ વિચારેશમા તે સ‘કલ્પ પરિણત થયેલ હાવાથી પલ્લવિત થયેા હાય તેમ કલ્પિત હતા Đી” અભિલાષા રૂપ હતેા એટલેકે તે વિચારને મનમાં ઇષ્ટરૂપે સ્વીકાર્યાં હતા તેથી પુષ્યયુક્ત લતાની જેમ પ્રાર્થિત હતા તથા તે સંકલ્પ હજી સુધી કાઈની પાસે પણ પ્રકટ કર્યાં ન હતા. તે કારણે તે મનેાગત હતા. પછી તેમણે મનમાં એવે દૃઢ નિશ્ચય કર્યું કે ભગવાનની પાસે જઈને આ પ્રશ્નોના યથાર્થ ઉત્તર પૂછીશ. જેમ લતાને ફળ આવે છે તેમ તે પ્રશ્નોના ઉત્તર જાણુવારૂપ ફળની પ્રાપ્તિ માટે તેએ આતુર થયા હતા.
""
સ્કન્દ્રક પરિવ્રાજકના મનમાં આ પ્રમાણે વિચાર થયો . હજી સમળેand Heart anorए नयरीए बहिया छत्तपलासर चेइए संजमेण तवसा अप्पाण મવેમાળે વિરૂ ’’ અત્યારે શ્રમણ ભગવાન મહાવીર કૃતગલા નગરીની બહાર આવેલા છત્રપલાશક ઉદ્યાનમાં તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા બિરાજમાન છે. તેા ખરે ખર મારા સદ્ભાગ્યે આ સુંદર અવસર પ્રાપ્ત થયા છે “ ત નામિ ’' તે હું તેમની પાસે જ ત્યાં જઇને પહેલાં તે " समण भगवं महावीरं वदामि नम॑सामि " શ્રમણ ભગવાન વહાવીરને વંદન નમસ્કાર કરૂં. " समण भगवं महावीर वंदित्ता नमः सित्ता " શ્રમણ ભગવાન મહાવીરને વન નમસ્કાર કરીને, સરિત્તા સમ્માનિત્તા ” તેમના સત્કાર કરીને તથા સન્માન કરીને, તથા “ દ્દા મારું મૃત્રય ચેચ વજ્જુवासित्ता " કલ્યાણ સ્વરૂપ મંગળ સ્વરૂપ ધન્ય સ્વરૂપ ચૈત્ય જ્ઞાન સ્વરૂપ શ્રી મહાવીર પ્રભુની પ`પાસના (સેવા) કરીને “ મારૂં ચળ ચાદ્દવાનું ” તેમને આ પ્રકારના એટલે કે લેાકની સાન્તતા અનન્તતા વગેરે રૂપ “ છટ્ઠારૂં ’’ અર્થા, ‘ હેયારૂં ’’ હેતુઓ, पासिणाई પ્રશ્નો, રનારૂ’” અને વ્યાકરણેા વગેરે
66
66
'' વ
વ્હારળારૂ' '' કારણેા વૃદ્ધિત્તણ્ ” પૂછ સેય હજી મે ” એમાં
66
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܙܕ
66
૧૭૦