________________
જ મારૂં શ્રેય છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, હવે “It » વગેરેના અર્થ સમજાવવામાં આવે છે “મારું” લેકની અન્ત સહિતતા કે અન્ત રહિતતા વગેરે રૂપ સામાન્ય અર્થ “હે ચારૂં” અન્વય, વ્યતિરેક રૂપ હેતુઓથી સમજી શકાય તેમ હોવાથી તે લેકાદિકેની સાન્તતા કે અનન્તતા રૂપ હેતુઓ. “ જાતિળાજું ” પ્રશ્નોને વિષયભૂત હોવાને કારણે લેક વગેરેની સાન્તતા અથવા અનન્ત રૂપ તે પ્રશ્નો. “ર ” ઉત્પત્તિના વિષય રૂપ હોવાથી તે લેક વગેરેની સાન્તતા અથવા અનન્તતા રૂપ કારણે. “ વાર” અને વ્યાક્રિયમાણ હોવાથી લોકની સાન્તતા રૂપ વ્યાકરણે તાત્પર્ય એ છે કે તે પાંચે પ્રશ્નોના ઉત્તર, ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ મારે સમજવા જોઈએ એ વિચાર સ્કન્દકના મનમાં ઉદ્ભવ્ય “ત્તિ વ ા સંપર્ફે ” આ કારણે તેણે ભગવાન મહાવીરને વંદન વગેરે કરવાને સંકલ્પ કર્યો. સંહિત્તા” એવો સંકલ્પ કરીને તેઓ “કેળવ પરિવાયાવર તેને ૩વાદ” જયાં પરિવ્રાજકનો મઠ હતો ત્યાં ગયા. “વા છત્તા” ત્યાં જઈને તેમણે ત્યાંથી “તિરંવું” ત્રિદંડ પરિવ્રાજકને (ધારણ કરવાને ખાસ પ્રકારને દંડ) “પુષિ” કમંડળ, “ ળિચં?” રુદ્રાક્ષની માળા, “રવિ ” માટીનું પાત્ર “મિતિ વિજ” આસન, “ચિં ર” મેટું વગેરેને સાફ કરવા માટે કપડાને કકડે, “ર” ત્રિકાબ્દિકા, “” વૃક્ષોનાં પાંદડા નીચે પાડવા માટેનું અંકુશના આકારનું સાધન, “પવિત્ત ” અંગૂઠી, “ત્તિ ” ગણેત્રિકા કાંડે પહેરવાનું ઉપકરણ, “છત્ત ર” છત્ર, “વાગો ? પગરખા, “ પાઉચાળો” પાદુકાઓ, પાવર ગરિક વગેરે ધાતુઓથી રંગેલાં વસ્ત્રો વગેરે વસ્તુઓ “જેogફુ” લીધી. “ જેgિzત્તા ” તે વસ્તુઓ લઈને રિલાયાવતા વહિનિવ” તેઓ પરિવ્રાજકના મઠમાંથી બહાર નીકળ્યા.
વિનિમિત્તા” તે મઠમાંથી બહાર નીકળીને તેમણે “તિરં દિય कंचणिय करोडिय भिसिय केसरिय छण्णालय, अंकुसय पवित्तय गणेत्तिय हत्थगए" ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિકા, કેશરીક ષણનાલક વિકાષ્ઠકા અંકુશ, પવિત્રિક (અંગૂઠી) અને ગણેત્રિકને હાથમાં ગ્રહણ કર્યા. તથા છત્ર માથે ઓઢીને અને પગમાં જેડા પહેરીને “પાવાવયિિહ” અને ધાતુરકતથી રંગેલાં વસ્ત્રોને (ભગવા વસ્ત્રોને) શરીર પર ધારણ કરીને સ્કન્દક પરિવ્રાજક “નાવસ્થી નg” શ્રાવતી નગરીના “મરું મvi ” મધ્યના માર્ગે થઈને “નિરાકરુ? નીકળ્યો. “
નિરિત્તા” ત્યાંથી નીકળીને “વ થયા નથી ? જયાં કૃદંગલા નગરી હતી, “બેર ઇત્તાના રૂણ” તે નગરીની બહાર છત્ર પલાશક નામનું ચૈત્ય ( ઉદ્યાન) હતું, “ નેગેર સમજું મળવું જણાવી?” એને તે ચિત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા, “તૈદેવ પર્દી રથ મળા” તે તરફ જવાને તેમણે નિશ્ચય કર્યો એટલે કે તે તરફ જવાને માટે રવાના થયા. સૂ ૮ !
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૭૧