________________
હવે આ તરફ ભગવાનની પાસે શું બન્યું તેનું સૂત્રકાર વર્ણન કરે છે. સૂત્રા—( પોયમારૂ ) હે ગૌતમ ! આ પ્રમાણે સ ંબોધન કરીને (સમળે મળવ' મહાવીરે ) શ્રમણ ભગવાન મહાવીરે ( મન ગોયમ વ વાસી) ભગ વાન ગૌતમને આ પ્રમાણે કહ્યું-( નોયમા !) હે ગૌતમ ! (ઘુઘ્નસંતÄ નાં મૃત્તિ) તું આજે તારા ભૂતકાળના સંબધીને જોઈશ. ( અંતે ! i ) હે ભગવન્ ! કયા મારા પૂર્વ સંધીને હું... જોઇશ ? પ્રભુએ કહ્યું-(વ્ ́ નામ ) સ્કન્દકને તું જોઇશ. ( તે જાહેવા દ્વા, વષ્ઠિરેળ ના) હે પ્રભુ ! હું તેને કયાં, કેવી રીતે અને કેટલા સમય પછી જોઈશ ? ( 'હજુ ગોયમાં ! ) ત્યારે પ્રભુએ કહ્યું હે ગૌતમ ! (તેનં ાઢેળ તેનું સમળે સાવથી નામ નચરી હોથા ) તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. (વળા) તેનું વણુન ચપાનગરી પ્રમાણે સમજવું (તત્યનું સાવથીર્નચરીપ્ ) તે શ્રાવસ્તી નગરીમાં (માહરણ અ ંતેવાસી હ્રાચાયળસોત્તે) ગભાલના શિષ્ય કાત્યાયન ગેાત્રી ( લવણ નામ પરિવાયત્ વિસર્) સ્કંદક નામના પરિવ્રાજક રહે છે. (તં ચૈત્ર જ્ઞાન નેળેવ મમં અત્તિપ તેળેવ પારસ્થ નમળા) આ વિષયનું સમસ્ત વધુન આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. તે કન્હક પરિવ્રાજક મારી પાસે આવવા માટે રવાના થઈ ચૂકયો છે. ( તે નંબરૃદ્વદુસંત્તે શ્રદ્ધાળવત્તિયન્તે અંતરાવ વદૃદ્દ) હવે તે આ સ્થાનથી બહુ દૂર નથી. ઘણેા જ નજીક આવી ગયા છે-રસ્તાની વચ્ચે જ છે. (પોયમા!) હે ગૌતમ ! (અજ્ઞેય ખં મુશ્રુત્તિ) તું હમણા જ તેને જોઇશ ( મંત્તે ત્તિ માવજ નોયમે સમાં મળ્યું માતર' નવ સમર્) હું ભગવન્ ! એવુ સખાધન કરીને ભગવાન મહાવીરને વદન નમસ્કાર કર્યા. ( વિજ્ઞાનમંણિત્તાત્ર વયાસી) વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(દૂ। મતે ! વણ ચચળÆ ગોરો વેવાણુષિપાળ ગતિ મુંડે મવિત્તા બામો બળારિય વવત્ત ?) હે ભગવન્! શુ તે કાત્યાયન ગેાત્રીય સ્કન્દક આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા ગ્રહણ કરીને, અગારાવસ્થાના ત્યાગ કરી અણુગારાવસ્થા ધારણ કરવાને સમર્થ છે ? ( દંતા પમૂ) હા, ગૌતમ ! તે સમર્થ છે. (જ્ઞાવ' ૨ નું સમળે મા મહાવીરે મત્ત-ओ गोयमस्स एयम परिकहेइ, तावं च णं से खदए कच्चायणस्स गोते तं देसं કુન્ત્ર C ) શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ વાત કરતા હતા ત્યારે જ કાત્યાયન ગોત્રી સ્કન્દક પરિવ્રાજક ત્યાં આવી પહોંચે.
ટીકા--“ શોચમારૂં ” હે ગૌતમ ! એવુ સખાધન કરીને “સમાં સવ' મહાવીરે ” શ્રમણ ભગવાન મહાવીરે “ માત્ર નોયમ ” ભગવાન ગૌતમને “ ' વચારી ” આ પ્રમાણે કહ્યું-
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૭૨