________________
_"
( યારે તે સ્કન્દ્રક પરિવ્રાજક પેાતાની બધી સામગ્રીઓને સાથે લઇને કૃતગલા નગરીમાંથી ભગવાન મહાવીર પાસે આવવા માટે ઉપડો ત્યારે) ભગવાન મહાવીરે ગૌતમને “હું ગૌતમ !'' એવુ' સોધન કરીને શું કહ્યું તે સૂત્રકાર બતાવે છે‘રૂત્તિ નાં પોયમા ! પુત્રä Ë” હે ગૌતમ ! તું તારા કોઈ પૂર્વ પરિચિત સ’ખ`ધીને જોઈશ-ગૃહસ્થાવસ્થામાં જેની સાથે પરિચય કે મિત્રતા થઇ ડ્રાય એવી વ્યક્તિને જોઈશ. આ પ્રકારના અતિક ત અને આકસ્મિક વચના મહાવીરસ્વામીને મુખેથી સાંભળીને આશ્ચય ચક્તિ થયેલા ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યુ “ નં અંતે '' હે ભગવાન્ હું કયા પૂ`પરિચિતને જોઇશ ત્યારે ભગવાને કહ્યું કે “વયં સામ” કદને જોશે ત્યારેફરીથી પ્રભુને ગૌતમસ્વામીએ કહ્યું કે “ સેઢે વાદ્યા વરેિવા ” હે ભગવાન ! હું તેને કયાં જોઈશ ? કેવી રીતે જઇશ ? મારી આંખેાથી જોઈશ-અથવા તા મારા કાને સાંભળીશ? હું તેને કેટલા સમય પછી જોઈશ ? ત્યારે ભગવાને કહ્યું “વ' હ્યુજી નોચમાં !” હે ગૌતમ ! સાંભળ, વાત આ પ્રમાણે છે તેŕ નાયેળ તેાં સમાં ” તે કાળે અને તે સમયે “ સાથી નામ નચરી હોસ્થા શ્રાવસ્તી નામે નગરી હતી. ( અહીં ભૂતકાળના પ્રયાગ થયા હાવા છતાં વવર્તમાનકાળ ગ્રહણુ કરવાના છે-એટલે કે આ કાળે અને આ સમયે શ્રાવસ્તી નામની નગરી છે. વાલો ” તેનું વર્ણન ચ'પાનગરીના વન પ્રમાણે જ સમજવુ' એટલે કે શ્રાવસ્તી નગરી ચપાનગરીના જેવી છે, ‘સ્થળ સાથીદ્ નચરઔર્ ” તે શ્રાવસ્તી નગરીમાં માલ્ટ્સ ' ગઈ ભાલ નામના પરિત્રાજકના “ લેવાલી ” શિષ્ય ‘‘સંપ નામ રિવાયત્યાળાનો-તે મિક્’’ કાત્યાયન ગેાત્રના સ્કક નામના પરિવ્રાજક રહે છે તે કાત્યાયન ગોત્રના છે અને તેનું નામ સ્કન્ધક છે. તે સ્કન્દ્રક પરિવ્રાજક છે. તેં ચેક ” અહીં સ્કન્દક પરિવ્રાજકનું વર્ણન સૂત્ર ૭ પ્રમાણે જ કરાયું છે તેમ સમજવું. “ના” પદ્મ થી શરૂ કરીને “ નેળેવ તવજ્રાસહ્ ગ્રહણ કરવા.
44
'
એ ખતાવે છે કે रिउव्वेय, जजुव्वे य ચૈ ” સુધીના સમસ્ત સૂત્રપાઠ અહીં
,,
" जेणेव ममं अतिए तेणेव पहारेत्थ गमणाए ,, આ રીતે તે કઈંક પરિ ત્રાજક તેના મઠમાંથી મારી પાસે આવવા માટે ઉપડી ચુકયો છે. अदूरागए बहुसंपत्ते, अद्वाणपडिवन्ने अतरापहे वह આ પ્રમાણે છે-“ દૂરે આવતઃ ” તે નજીકમાં જ અક્રૂરતા અવધિસ્થાનની અપેક્ષાએ પણ સંભવી શકે અપેક્ષાએ બે ગાઉ વગેરેનું અંતર પણ સભવી શકે
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܙܕ
મૈં નં
આપદાનું સ્પષ્ટીકરણ આવી પહોંચ્યા છે. તે છે અથવા દૂરના માની છે. તે તેનું નિરાકરણ
૧૭૩