SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે કહ્યું છે કે “ggi” તે અત્યન્ત નજીકને માર્ગે આવી ગયા છે, અહીં એમ માનવાને કારણ ન રહે કે તે કઈ નજીકન ઉદ્યાન વગેરેમાં વિશ્રામ લઈ રહ્યો છે, તે બતાવવા માટે કહ્યું કે “અઠ્ઠા દિવને” તે હજી રસ્તા પર ચાલી રહેલ છે-વિશ્રામ વગેરે માટે કોઈ બાગ વગેરેમાં ગયેલ નથી અને તેથી તે “સંતરા વદ” રસ્તામાં જ છે. કહેવાનું પ્રયોજન એ છે કે તે સ્કન્દક નિરંતર પંથ કાપીને આ જગ્યાની સમીપે આવી ચૂક્યો છે. તેથી હે ગૌતમ! તું તેને અને માં છરિ ?? હમણાં જ જોઈ શકીશ. એટલે કે હે ગૌતમ! તું તારા પૂર્વપરિચિત સ્કંદકને ડી જ વારમાં પ્રત્યક્ષ નિહાળીશ. “મંતે તિ મજાવું મે તમi મા મીર જં નમંતરૂ” હે ભગવદ્ ! એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યા “ફિત્તા નમંfair pવં વાણી” વંદન નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું " भंते ! खंदए कच्चायणस्स गोत देवाणुप्पियाणं अतिए मुंडे भवित्ता अगाराओ અTIFર દૂor ” હે ભગવન્! કાત્યાયન ગોત્રી સ્કંદક પરિવ્રાજક શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, (દીક્ષા અંગીકાર કરીને) ગૃહસ્થા વસ્થાનો ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરવાને માટે શક્તિમાન છે ? હે ભગવાન ! આપની સમક્ષ જે કંઇક આવી રહ્યો છે તેનામાં ઘર છોડીને આપની પાસે દીક્ષા અંગીકાર કરવાની ચેગ્યતા છે ખરી? ગૌતમની એ પ્રકારની જિજ્ઞાસા જાણીને ભગવાન મહાવીરે આ પ્રમાણે જવાબ આપે-“દંતા ઉમૂ” હા, ગૌતમ! તે કંઇક મારી પાસે દીક્ષા લેવાને સમર્થ છે. “જાવં જ નં મળે મ માવીને મનવમો ગરમ શ્વમ પરિરૂ' જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહી રહ્યા હતા “ તાવ જ બં” એસમયે જ “હે વિંર વાળા વોરે” કાત્યાયન ગાત્રવાળે તે સ્કન્દક “તં ઉં છુä શાળજી” એ સ્થાને શીઘ આવી પહોંચે. તાત્પર્ય એ છે કે જ્યારે ગૌતમસ્વામી ભગવાન મહાવીરને સકન્દક પરિવ્રાજકમાં દીક્ષા લેવાનું સામર્થ્ય છે કે નહીં એવું પૂછી રહ્યા હતા અને જ્યારે મહાવીર પ્રભુ ગૌતમને એવો જવાબ આપી રહ્યા હતા કે “હા, તેનામાં દીક્ષા લેવાનું સામર્થ્ય રહેલું છે. બરાબર એજ વખત કુન્દકે ભગવાન બિરાજતા હતા તે સ્થાનમાં પ્રવેશ કર્યો છે સૂલા ત્યારબાદ શું બન્યું તે સૂત્રકાર કહે છે-“તi મારવું જોને ' ઇત્યાદિ સૂવાથ-( તi) ત્યારપછી (માવે શો) ભગવાન ગૌતમ ( - થઇ જોરાં હો કાત્યાયન ગાત્રવાળા તે સ્કન્દકને (શા જ નિરા) નજીકમાં આવી પહેલા જાણ (facળમેવ અનુર) પિતાને આસનથી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy