________________
તુરત જ ઉડ્યા (મુદ્દિત્તા) ઉઠીને ( વિમેવ) તુરત જ (પરવુવ8 ) તેની સામે ગયા. (qવા છિરા નેવ વાઘ ચોરો સેવ રવીTછ) જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક હતું ત્યાં સુધી તેઓ ગયા (વાઇિત્તા જાળe mોત સ્વાર્થ પ્રર્વ વયાસી) ત્યાં જઈને તેમણે કાત્યાયન મૈત્રી સકન્દકને આ પ્રમાણે કહ્યું (äર સાથે) હે સ્કન્દક તમારું સ્વાગત હે ( યા તુસાચં) હે સ્કન્દક તમારૂ સુસ્વાગત છે (વંયા ! અનુરાજ ) હે સ્ક-દક તમારું આગમન અન્વાગત હો તમારૂં અહીં આગમન થવાનું ઉચિત જ થયું છે તેથી જરૂર કલ્યાણ થાઓ (વંચા સાથે અનુરાવું ) હે સ્કન્દક તમારું સ્વાગત અને અન્વાગત છે (વંચા ! ) હે સ્કન્દક (જૂi तुम खंदया सावत्थीए नयरीए पिंगलएणं नियंठेणं वेसालिय सावएणे इणमक्खेवंચ્છિ) તમને શ્રાવસ્તી નગરીમાં શાલિક શ્રાવક પિંગલક નિગ્રંથે આ પ્રકારના પ્રશ્નો પૂછયા હતા કે (માનદ્દા) હે મગધ (fજ રીતે હોઇ, વાતે જોવ?) લેક અન્ત સહિત છે. કે અન્ત રહિત છે. (સં વિ તેવ હૃદમા ) ઈત્યાદિ જે પ્રશ્નો તમને પૂછયા હતા, તેને જવાબ નહીં જાણવાને કારણે તમે શું તિ વગેરે મનોભાવથી યુક્ત બનીને અહીં બને તેટલી ઊતાવળથી આવ્યા છે. ( áયા ! ન સમ?) હે અદક! કહે તે વાત સાચી છે ને ? (ત્તા મરિય) હા, ગૌતમ ! એ વાત ખરેખર સાચી છે (તા તે તૈg શ્વાચસ્પોરો મવં જોમ ā વરાસી ) ત્યાર બાદ કાત્યાયન ગોત્રવાળા તે સ્કન્દકે ભગવાન ગૌતમને આ પ્રમાણે પૂછ્યું (જે છે તે si વચન ! તદ્દાને બાળી તવણી ) હે ગૌતમ ! આટલે બધે જ્ઞાની અથવા તપસ્વી પુરુષ કોણ છે કે તેને oi તર જ મમ તાવ રસકે ધ્રુવં - વસ્ત્રાપુ) જેણે મારા ગુપ્ત અર્થને (વિચારેને અત્યારે ને અત્યારે જ જાણીને તમારી સમક્ષ એટલી બધી સ્પષ્ટતા પૂર્વક પ્રકટ કર્યો છે કે( તનંકાળાતિ) જેથી તમે તે વાતને મારા મને ગત વિચારને જાણી શક્યા છે? (તpi સે મળવું જોયમે હં વાચબા જોરૂં પર્વ વયાસી) ત્યારે ભગવાન ગૌતમે કાત્યાયન ગોત્રી તે સ્કંદકને આ પ્રમાણે કહ્યું (ઘર્ષ ચંદુ ચંદ્રા!) હે સ્જદક સાંભળો, વાત આ પ્રમાણે છે (મમ ઘ-મારિ ધમ્મોવાણા સમभगवं महावीरे उप्पण्णनाण दसणधरे अरहो जिणे केवली तीयपडुप्पन्नमणागय बिया. rg સોનૂ સર્વારિણી) મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર છે. તેઓ ઉત્પન્ન કેવલજ્ઞાનદશનના ધારક છે, અરિહંત છે, જિન છે, કેવલી છે. તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના વિષયને હસ્તામલકની જેમ (હાથમાં રહેલા અમળાની જેમ) જાણી શકે છે, અને સર્વદશી છે (i. મમ ઇસ કે તવ તાવ ઉસકે હૃવું કરવા') તેમણે જ તમારા આ ગૂઢ, મનોગત અર્થ (વિચારો પ્રશ્નો) મને યથાર્થ રૂપે કહ્યા છે. ( કયા મહું. કાળામિ વંચા) હે સ્કંદ તેથી જ હું તમારા તે ગુપ્ત પ્રશ્નો જાણું છું.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૭૫