SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (તાં તે તંત્ર પાચળણ પોતે માત્ર શોચમે ' વાસી) ગૌતમની પાંસેથી તે વાત જાણીને કાત્યાયન ગેાત્રીય સ્કંદકે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું ( गच्छामो णं गोयमा ! तव धम्मायरियां समणं भगवं महावीर वंदामो नमसामो जाव વસ્તુવારાનો) હે ગૌતમ ! ચાલે. તમારા ધર્માચાય ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરને આપણે વંદન કરીએ નમસ્કાર કરીએ અને યાવત તેમની પયુ પાસના કરીએ. ( બાસુન્દ્` લેવાનુલ્વિયા) ત્યારે ગૌતમે જવાબ આપ્યા હૈ દેવાનુપ્રિય ! આપને જેમ સુખ ઉપજે તેમ કરે. (ના પવિત્રંષે રે) પરંતુ વિલ`ખ ન કરો. (तएण से भगवं गोयमे खंदएणं कच्चायणस्स गोत्तेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे સેવ વહારેસ્ટ અમળા) ત્યાર બાદ ભગવાન ગૌતમકાત્યાયન ગેાત્રાળા સ્ક'કને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા તે તરફ જવા લાગ્યા. ટીકા- ́ સાં માઁ નોચમે સ્વસ્થ વાયરલ પોસ' પૂરાયં જ્ઞાનિસ્તા દ્ધિવાનેવ ામુ, ” આ સૂત્રપાઠના અ` સૂત્રામાં જ ખતાવી દીધા છે. અહીં કાઇને કદાચ એવી શ`કા થાય કે ગૌતમસ્વામી તે સયત હતા અને કન્દ્રક પરિવ્રાજક તેા અસયત હતા તે આ રીતે અસયતનું સન્માન કરવાનેસયતને ઉભા થઈને સામે જવું પડે તે વાત ઉચિત લાગતી નથી એમ કરવાથી સમ્યગ્દશનમાં અતિચાર (મિથ્યાત્વના દોષ) લાગે છે. પણ અહીં તે પ્રકારની આશકા અસ્થાને છે. કારણ કે ગૌતમસ્વામીએ એવું જે કર્યું તે આગમવ્યવહારી હાવાને કારણે કર્યું છે કહેવાના ભવા એ છે કે ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને મુખે એ વાત સાંભળી હતી કે સ્કન્દક આગાર અવસ્થાને ત્યાગ કરીને અણુગાર અવસ્થા અગીકાર કરશે. તેથી તેમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવાથી અને તેની તે અવસ્થા તરફ પ્રમાદ ઉદ્દભવવાથી. તથા મહાવીર પ્રભુના જ્ઞાના તિશયને પ્રકટ કરવાના ઉદ્દેશથી, પ્રભુ વડે સ્ક ંદકના વિષે જે ગુપ્ત વાત પેતાની પાસે પ્રકટ કરવામાં આવી હતી તે વાત સ્કન્દકને કહીને પ્રભુ પ્રત્યે તેનામાં માનની લાગણી જાગૃત કરવા માટે ગૌતમસ્વામી સ્કન્દકની સામે જાય તેમાં દોષ अट्ठित्ता જેવું કંઇ લાગતું નથી. તેથી '; ઉઠીને पच्चुव गच्छ इ ગૌતમસ્વામી સ્કન્દકની પાસે ગયા, “ વજ્જુનચ્છિત્તા ’સ્કંદકની પાસે જઇને તેમણે “ લક્ષ્ય જન્તાચળÆળોત્ત' યાસી ’’ કાત્યાયન ગોત્રના તે સ્કન્દક ને 39 66 46 આ પ્રમાણે કહ્યું. “વસ્થા ” હું સ્કન્દફ પધારી “ સાચું ” તમારૂ સ્વાગત હા કારણ કે ભગવાન મહાવીરની પાસેનું તમારૂં આગમન તમારે માટે કલ્યાણકારી જ નીવડશે તમે અહી પધાર્યા. તે ઘણુ સારૂ કર્યું. સુન્નાયા ’ હું સ્કન્દક ! તમારૂં અહીં જે આગમન થયું છે તે ઘણુ જ ખુશ થવા જેવું બન્યું છે કારણ કે તમે અહીં આવ્યા તેથી તમારા પ્રશ્નોના યથાર્થ જવાખ તમને મળશે. પ્રશ્નોના નિય કરવાના હેતુ રૂપ હોવાથી તમારૂ આગમન શાભાસ્પદ બન્યું છે. હુ ગુરાય અંચા ” હે સ્કન્દક ! તમે અહી આવ્યા શ્રી ભગવતી સૂત્ર : ૨ 66 ܕܐ ૧૭૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy