________________
66
તે ઠીક જ થયું છે. કારણ કે અહી` આવવાથી તમારૂ કલ્યાણ ઘણી જ ઝડપથી થવાનું છે. “ સાચમાચં વંચા ! '' હું સ્કન્દક! તમારૂં આગમન શેશભા રૂપ અને અનુરૂપ ( ઉચિત) બન્યું છે. કારણ તે આગમન તમેાને શાશ્વત સુખ અપાવનાર નીવડવાનું છે. હવે ગૌતમસ્વામી સ્કન્દકને પિંગલક નિગ્રંથે પૂછેલા પ્રશ્નો અને તેમના જવાબે આપવાની તેમની અસમતા ના વિષયમાં આ પ્રમાણે પૂછે છે કે જૂળ તુમ વા! સાથોર્નચરૌદ્રજીનું નામ નિચંટેનું વેસાહિયતાવાં ગમવયં પુષ્કર ” હું સ્કન્દક ! શ્રાવસ્તી નગરીમાં રહેતા મહાવીરના અનુયાયી પિંગલક નિત્ર થૈ તમને આ પ્રમાણે પ્રશ્નો પૂછયા હતા મા! ” હે માગધ ! (મગધ દેશ નિવાસી હૈ સ્કંદક !) ‹ * અ અંતે સ્રો અનંતે હોર્ ?” લેાક સાન્ત (અન્ત સહિત-અન્તવાળા ) છે કે અનન્ત (અતરહિત-ર -અન્ત વગરના) છે ! “ તં ચેવ ” આ પદવડે એમ બતાવવામાં આવ્યું છે કે પિંગલક નિગ્રન્થવડે સ્કન્દકને પૂછાયેલા સઘળા પ્રશ્નો અહી ગ્રહણ કરવા જોઈએ જે પાઠ આ પ્રમાણે શુ' જીવ અન્તસહિત છે કે અન્તરહિત છે ? સિદ્ધિ સાન્ત છે કે સિદ્ધિ અનન્ત છે? સિદ્ધ સાન્ત છે ? કે સિદ્ધ અનન્ત છે ? કયા મરણેથી મરવાથી જીવ સ'સાર વધારે છે અને કયા મરણથી મરવાથી જીવ સંસાર ઘટાડે છે? આ પ્રશ્નોના ઉત્તર વિષે તમારા મનમાં શ’કા, કંખા વગેરે ઉદ્ભવવાથી તેના યથા ઉત્તર જાણવાને માટે “ Àળેવ ૐ'' જ્યાં ભગવાન મહાવીર સ્વામીનું સમવસરણ છે ‘તેનેવ” ત્યાં આગળજ વું બાળ” તમે આવ્યા છે. से णूणं खदया! अटूट्ठे सम ” હું સ્કન્દ ! કહે! મારી વાત સાચી છે કે નહીં? ત્યારે કદકે તેમને કહ્યું, “Ëતા અસ્થિ” હે ગૌતમ ! તમારી વાત તદ્ન સાચી છે. ‘“ તા ” પદ અહિં સ્વીકારના અર્થમાં વપરાયું છે. તેથી એ વાત નકકી થાય છે કે ગૌતમની વાત સાચી છે તેમ સ્કન્દક સ્વીકારે છે આ રીતે ગૌતમ વડે પોતાની હૃદયગત વાત સાંભળીને સ્કન્દકના આશ્ચયના પાર ન રહ્યો. તે બોલી ઉઠયા છે. છેલ્લે ાં નોયમા ! તફાવે નાની વાસુપરસ્ત્રી ” ગૌતમ ! એવા જ્ઞાની અથવા તપરવી કાણુ છે કે “ ને નં તવ ઘણ અચ્છે મમ તાવ સક્કે ફ્ળ્વ અજ્ઞા' જેમણે તમારી પાંસે મારા આ ગુપ્ત અ (પ્રશ્નો) ને આટલી બધી ઝડપથી પ્રકટ કર્યા છે ? લ્યે તઃ કૃતિ રક્ષ્ય સફ (શુપ્ત એટલે કે છુપા) સ્કન્દકે પેાતાના વિચારા કોઇની પાસે પ્રકટ કર્યાં ન હતા. હજી તે વિચારા ને તેમણે મનમાં જ રાખેલાં હતાં, સ્કન્દકના પ્રશ્નાને ભાવાથ
'
(C
''
આ પ્રમાણે છે હે ગૌતમ ! એવા જ્ઞાની અથવા તપસ્વી કાણુ છે કે જેણે મારા મનેાગત વિચારાને જાણીને તમારી પાંસે પ્રકટ કર્યો છે. જેથી તમે પણ મારા મનેાગત વિચારોને ખરાખર જાણી ગયા છે ? કન્દકના આ પ્રકારના પ્રશ્ન સાંભળીને ગૌતમસ્વામીએ તેને કહ્યું, હે સન્તક ! મારા ધર્મોચા,
66
,,
मम मा
'समणे भगवं
,,
महावीरे
શ્રમણ ભગવાન મહાવીર અહીં
(
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܙܕ
૧૭૭