________________
કારણ કે દર્શન ગુણની પણ અનંત પર્યાયે હોય છે “ માંતા પિત્તપન્નવા” જીવ અનંત ચારિત્ર પર્યાય રૂપ છે, કારણ કે ચારિત્ર ગુણની પણ અનંત પર્યાય હોય છે. “અiતા કુરકુર પડવાજીવ અનંત અગુરુ લઘુ પર્યા. વરૂપ છે. ઔદારિક શરીરની અપેક્ષાએ અનત ગુરુ લઘુ પર્યાય રૂપ છે તથા કાર્માણ શરીર અને જીવના સ્વરૂપની અપેક્ષાએ અનંત અગુરુ લઘુ પર્યાય રૂપ છે.
કુળ અને આ રીતે ભાવની અપેક્ષાએ જીવ અંત રહિત છે,
હવે જીવની સાન્તતા અને અનંતતા વિશેના સમસ્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે “ વો કરે ૪ અંતે, રામો ની ર શો, જાઢયો ગીવે તે મા બીવે તે ” દ્રવ્યની અપેક્ષાએ એક જીવ સાત્ત અંતયુક્ત છે; ક્ષેત્રની અપેક્ષાએ પણ તે સાત છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ જીવ અનંત “ અંતરહિત છે કહેવાનું પ્રયોજન એ છે કે જીવની જ્ઞાન, દર્શન અને ચારિત્રપર્યાય અને તરૂપ છે તેમને કોઈ પણ અવસ્થામાં અંત સંભવનો નથી, તેથી જે ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન, દર્શન વગેરે પર્યાયરૂપ હોય તે તેને અર્થ જ એ થાય છે કે ભાવની અપેક્ષાએ જીવ અનંત એ ત રહિત છે આ રીતે બીજા પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે. “ને વિ ચ તે વંચા પુર” હે સ્કન્દ ! તમારે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–“ સિદ્ધિ સાન્ત (અન્ત સહિત) છે કે અનંત (અંતરહિત) છે?” તેનું સમાધાન આ પ્રમાણે છે-“ હવે હુ મા વંચા ! દિવા સિદ્ધ gUUત્તા ” હે સ્કન્દક! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે. (રં ગ ) તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“દવ ત કો, વાટો. મારો” (૧) દ્રવ્યની, (૨) ક્ષેત્રની, (૩) કાળની અને (૪) ભાવની અપેક્ષાએ સિદ્ધિની અંતસહિતતા અને આ તરહિતતાને વિચાર કરવો જોઈએ. “ રવો giા સિદ્ધી સ ચંતા ” દ્રવ્યની અપેક્ષાએ ક્ષિદ્ધિ એક છે. અને તે એક હોવાને કારણે જ અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ પેજન પ્રમાણ છે. તેની પરિધિ (ઘેરા) એક કરોડ બેંતાળીશ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાશ (૧૪૨૩૦૨૪૯) જનથી પણ ડી વધારે છે. જે વાસ્તવિક દષ્ટિએ સિદ્ધિને વિચાર કરવામાં આવે તે તે સકળ કમના ક્ષયરૂપ જ છે, અથવા જેટલા આકાશરૂપ સ્થાનમાં સિદ્ધ ભગવતે વસે છે તે સ્થાનને સિદ્ધિ કહે છે. પણ અહીં “ સિદ્ધિ ” પદ વડે ઈષત્પાારા સિદ્ધ શિલા–પૃથ્વી જ ગ્રહણ કરવામાં આવેલ છે; કારણ કે તે સિદ્ધોના આધારભૂત આકાશરૂપ સ્થાનની પાસે આવેલી છે. “અસ્થિ પુન રે અંતે ” તેથી તે એ તવાળી (સાન્ત) છે આ રીતે દ્રવ્યથીસિદ્ધિ અને ક્ષેત્રથીસિદ્ધિ અન્ત યુક્ત છે.
વાઢો [ સિદ્ધી ન ચારૂ ર ાણી” કાળની અપેક્ષાએ સિદ્ધિની સાન્તતા અને અનંતતાને વિચાર કરવામાં આવે તે તેની અનંતતા જ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૯૧