________________
એવો પૂર્વ અને પછીનો કમ છે કે નથી? તે પ્રશ્નનો ઉત્તર આપતા ભાગવાન કહે છે કે “નવ સો કોઈ જ તહેવ નાવાય મનવા ચ” હે રેહ! જેવી રીતે લોક અને અલકમાં આનુપૂર્વી (પૂર્વ અને પછીનો ક્રમ) નથી, એજ પ્રમાણે જીવ અને અજવમાં પણ આનુપવી નથી. તેથી જીવ અને અજીવ. એ બન્ને પદાર્થો પણ આનુપૂર્વ વગરના જ છે. “gવં મસિદ્ધિયા જ જમવસિદ્ધિયા સિદ્ધી સિદ્ધી, સિદ્ધા રાશિદ્વાએવી જ રીતે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક સિદ્ધિ અને અસિદ્ધિ તથા સિદ્ધ અને અસિદ્ધના વિષયમાં પણ જાણવું. જેમને હવે પછી ગમે ત્યારે મુક્તિ પ્રાપ્ત થવાની છે તેમને ભવસિદ્ધિક કહે છે અને જેમને આગળ જતાં મુક્તિ પ્રાપ્ત થવાની નથી તેમને અભાવસિદ્ધિક કહે છે. ભવસિદ્ધિક જીવો નિયમથી જ મુક્તિ પ્રાપ્ત કરે છે અને અભવસિદ્ધિક છે નિયમથી જ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ જ પ્રમાણે સિદ્ધિમાક્ષ અસિદ્ધિસંસાર, સિદ્ધ-મુક્તજીવ અને અસિદ્ધ-અમુક્ત-સંસારી જીવ એ બધાને માટે પણ સમજવું. “gવ મંતે ! અંgg gછા ગુડી, જુવ કુદી પછી અંહણ?” હે ભગવનું પહેલું ઈંડુ કે મરધી ? અથવા પહેલી મરઘી કે પછી ઈડ એટલે કે ઈડુ અને મરઘીમાં પહેલા અને પછીના ભાવનું અસ્તિત્વ છે કે નહીં ? ઉત્તર–“રો! 2 of બંgણ મો? માં ! કુકયુલીગો ! સ યુ - ટી જશો ? મતે હવાગો” હે રેહ! તમે એ બતાવો કે ઈડ શામાંથી ઉત્પન્ન થયું છે? રેહે કહ્યું “ભગવાન ! ઈડ મરઘીથી ઉત્પન્ન થયું હોય છે. વળી ભગવાને પૂછ્યું હે રોહ ! તે મરઘી શામાંથી ઉત્પન્ન થઈ છે? રહે જવાબ આપે. “ હે પ્રભે ! તે મરઘી ઈડામાંથી ઉત્પન્ન થઈ છે” આ રીતે વસ્તુનું સ્વરૂપ સમજાવવાથી રોહના પ્રશ્નનો જવાબ તેના મઢેથી જ તેને મળી જાય છે. તેથી ભગવાન કહે છે કે-“gવામા શેઠ્ઠા ! ૨ અંહણ | ૨ ૩ી જુવો પારેતે હોવિંgણ સાચા માવા, અનાજુપુત્રી પણ રોહા” એજ પ્રમાણે હે રોહ! તે ઈંડું અને તે મરઘી પહેલાં પણ છે અને પછી પણ છે. તે બન્ને શાશ્વત ભાવ છે. તેથી હે રોહ ! અહીં આનુપૂર્વી–પૂર્વ કે પછી કમ-નથી. જો કે અહીં તે બન્નેમાં વ્યક્તિવિશેષની અપેક્ષાએ પૂર્વાપર ભાવ મેજૂદ છે. પણ સામાન્યની અપેક્ષાએ પૂર્વાપર ભાવ બમાં નથી. કારણ કે આ પહેલું કે તે પહેલું બન્નેમાં કોણ પહેલું તે કહી શકાય નહી તે કારણે તે બન્નેમાં રહિત પણું ક્રમ છે કારણ કે ક્યારેક ઈડું પહેલું લાગે છે અને પછી મરઘીનું અસ્તિત્વ જણાય છે તે ક્યારેક મરઘીનું અસ્તિત્વ પહેલું લાગે છે અને પછી ઇંડાનું અસ્તિત્વ જણાય છે. આ રીતે પ્રવાહ રૂપે એ બને શાશ્વતભાવ છે. ત્યારબાદ ફરી રેહ અણગાર પૂછે છે-(મંતે પુત્ર યંતે, પ્રછા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૬