________________
રૂપે, વિશેષરૂપે કે વિશેષતર રૂપે જ રહી ન હતી. પણ વિશેષતમરૂપે ઉત્પન્ન થઇ હતી એજ પ્રમાણે જે સંશય તેમને ઉત્પન્ન થયા હતા તે પણ વિશેષતમ રૂપે ઉત્પન્ન થયા હતા. તેથી તેમને “સમુત્પન્નસંશય” કહેલા છે. પેાતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઉત્સુકતા પણ તેમના ચિત્તમાં વિશેષતમરૂપે જાગૃત થઈ હતી તેથી તેમને અહીં “સમુત્પન્નકૌતૂહલ” કહ્યા છે. શ્રદ્ધા વગેરેમાં કાય કારણુભાવ નીચે મુજબ છે. રોહ અણુગારના મનમાં જે પ્રશ્ન વાંછારૂપ શ્રદ્ધા ઉત્પન્ન થઇ તે કાય અનેતેનાં કારણેા સંશય અને કુતૂહલ (ઉત્કંઠા) હતાં એવા તે રોટુ નામના અણુગાર “નુત્રુ ઉતૢ” પોતાની મેળેજ ઉડયા. ટુાજ્દુત્તા ” પોતાની મેળે જ ઉઠીને “ નેળેવ' સમળે ખાવ' મહાવીરે ” જ્યાં શ્રમણ ભગવાનમહાવીર સ્વામી મિરાજમાન હતા. તેળવવા જી” ત્યાં ગયા. જીવાશ્છિત્તા” ત્યાં જઈને સમર્થ મળવ` મહાવીર” તેમણે શ્રમણ ભગવાનમહાવીરને “ તિવ્રુત્તો ” ત્રણ વાર “આયાળિવાદિળ રે” આદક્ષિણ-પ્રદક્ષિણા કરી “પિત્તા વવું નમસ’ આદક્ષિણ-પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કર્યા.“ દ્દિત્તા સમસિત્તા ” વણા નમસ્કાર કરીને, ‘નવાસને નવ” અતિદ્ર પણ નહીં અને અતિ નજીક પણ નહીં એવા ચાગ્ય સ્થાને, “ મુસૂલમાળે મંસમાળે ” ભગવાનનાં વચન સાંભળવાની અભિલાષા સાથે ફરીથી નમસ્કાર કરતા છતા પ્રભુની સામે બેસી ને ત્યાર ખાદ ‘‘વિનતાં પંઞહિકરે’' વિનયપૂર્વક હાથ જોડીને ‘વષ્ણુત્રાલમાળે વચાર” પયુ પાસના કરીને તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યુ “પુજિંત્રમંતે” ઈત્યાદિ.
kr
“મંતે” હે ભગવાન ! “પુધિ હોદ્દ ? વજ્જા સ્રોપ ? પુર્વાવ્ય અહોર્ ? વા જો ?” પહેલાં લેાક અને ત્યારખાદ અલેાક છે કે પહેલાં અલાક અને ત્યાર ખાદ લેાક છે ? જ્યાં જીવાદિક છએ દ્રવ્યેા હાય છે. એવા આકાશનું નામ લેાક છે. પણ જ્યાં ધર્માસ્તિકાયાદિક છ દ્રવ્યેા હાતાં નથી. પણ માત્ર એક આકાશ દ્રવ્ય જ છે તેને અલાક કહે છે. ભગવાન મહાવીર રોહ અણુગારના તે પ્રશ્નાના આ પ્રમાણે ઉત્તર આપે છે. “ रोहा ” હું રોહ ? જોડ્ય અહોર્ ચ” લાક અને અલાક, તે અન્ને “ પુવિયેતે પછાપતે ” પહેલાં પણ છે અને પછી પશુ છે. રો વિ છુ સાસચા માવા” તે બન્ને શાશ્વત ભાવ છે “મળાળુજૂથ્વી સા રોટ્ટા” હુ રાહ ! તે ભાવા આનુપૂર્વી વિનાના છે. કહેવાનું તાત્પ એ છે કે લાક અને અલેાકરૂપ અને પદાર્થ દ્રવ્ય-પ્રવાહ રૂપે નિત્ય જ હોવાથીતેમનામાં એવી આનુપૂર્વીના અભાવ છે કે પહેલાં લોક છે અને પછી અલેક છે, અથવા પહેલાં અલાક છે અને પછી લેાક છે. તેથી તેઓ અન્ને આનુપૂર્વીથી પૂ અને પછી એવા મથી રહિત જ છે. “પુત્ર મંતે ! ખીયા પશ્ર્ચા ગલીયા ? પુનિ અનીવારજ્જાનીવા ? ” હે ભગવન્ ! પહેલાં જીવ છે અને પછી અજીવ છે ? અથવા પહેલાં અજીવ છે અને પછી જીવ છે? એટલે કે જીવ અને અજીવમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૫