________________
કહોચવે. દિવ અરોરે, છ ટોચ ?) હે ભગવન્! પહેલાં લોકાન્ત છે અને પછી અલકાન્ત છે કે પહેલાં અલેકાન્ત છે અને પછી કાન્ત છે? એટલે કે લોકાન્ત અને અલેકાન્તમાં પૂર્વાપર ભાવ મેજૂદ છે કે નહી? ઉત્તર(રો! ઢોરે ૨ કરો તે ૨ નોર્થ અTIળુપુથી પસારા !) હે રોહ! લોકાન્ત અને અલકાન્ત બને છે. ત્યાંથી લઈને તેમનામાં આનુપૂર્વી નથી. ત્યાં સુધીની તમામ કથન અહી ગ્રહણ કરવું. લેકાન્ત અને અલકાન્તમાં પૂર્વાપર ભાવ નથી. તે અને પૂર્વાપરના કમથી રહિત જ છે. રેહ વળી નીચેનો પ્રશ્ન પૂછે છે-(gવ મંતે ! તે પછી સામે ૩વાસંતરે? પુછી) હે ભગવન! પહેલું લોકાન્ત અને ત્યાર બાદ સાતમું અવકાશાન્તર છે ? કે પહેલું સાતમું અવકાશાન્તર અને ત્યાર બાદ લોકાન્ત છે?
ઉત્તર (રોહા ! ઢોચંતે રસ વાતરે ૨, પુષ્યિ જેતે છાજેતે) હે રોહ ! કાન્ત અને સાતમું અવકાશાન્તર બને છે. તેમાં પહેલું અમુક અને પછી અમુક છે એ પૂર્વાપર કમ હેતે નથી. “રો સાદા માવે” એ બને શાશ્વત ભાવ છે. “અUJપુર્વ: શે!” હે રેહ! લોકાન્ત અને સાતમું અવકાશાન્તર એ બનને પહેલાં પણ છે અને પછી પણ છે. તે બને આનુપૂર્વીથી રહિત છે તેથી તેમાં પૂર્વાપરના કમને અભાવ છે. સાતમી પૃથ્વીની નીચે રહેલા આકાશને સાતમું અવકાશાન્તર કહે છે “ તે ૨ सत्तमे य तणुवाए, एवं घणवाए, घणादही, सत्तमा पुढवी, एवं लोयते एक्केकेणं સંશો રૂમેટ્ટિ હિં” એજ પ્રમાણે લેકાન્ત અને સાતમું તનુવાત, તથા એજ રીતે ઘનવાત ઘોદધેિ અને સાતમી પૃથ્વી, તથા એવી જ રીતે આ ગાથામાં કહેલાં ૨૪ સ્થાનેમાંના પ્રત્યેક સ્થાનની સાથે લેકાન્તને જીને આલાપક બનાવવા જોઈએ. ગાથમાં દર્શાવેલાં ૨૪ સ્થાને આ પ્રમાણે છે-“ના” અવકાશ પદ દ્વારા અહીં અવકાશાસ્તર સમજવું જોઈએ. તે અવકાશાન્તર સાત છે. કારણ કે સાતે પૃથ્વીમાંની દરેક પૃથ્વીની નીચે અવકાશાન્તર હોય છે. સાતે પૃથ્વીઓમાં પરસ્પરની (એકબીજીની) વચ્ચે જે અન્તરાલ છે તેને જ અવકાશાન્તર કહે છે. વાત-તનુવાત છ, ઘન-ઘનવાત, ઉદધિ–ઘનોદધિ ૭, નારક પૃથ્વીઓ ૭, જંબુદ્વીપ વગેરે અસંખ્યાત દ્વીપ, લવણ સમુદ્ર વગેરે અસંખ્યાત સમુદ્ર, ભરત વગેરે ૭, ક્ષેત્ર, નૈરયિક વગેરે ૨૪ દંડક, ધર્માસ્તિકાય વગેરે ૫ અસ્તિકાય, સમય-કાલવિભાગ, જ્ઞાનાવરણીય વગેરે ૮ કર્મ, કૃષ્ણ દિક ૬ લેશ્યાઓ, મિથ્યાષ્ટિ વગેરે ત્રણ દષ્ટિમાં ચક્ષુર્દશન વગેરે ૪ દર્શન, મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાન, આહાર સંજ્ઞા વગેરે સંજ્ઞાઓ, ઔદારિક વગેરે
શ્રી ભગવતી સૂત્ર : ૨