________________
''
,,
પાંચ શરીર, મનાયેાગ, વચનયાગ, અને કાયયેાગ એ ત્રણ ચૈાગ સાકારઉપયાગ અને અનાકાર ઉપયોગ, એ બે ઉપયાગ, ધદ્રવ્ય, અધદ્રવ્ય વગેરે છ દ્રવ્ય, અનન્ત પ્રદેશ, અનન્ત પર્યાયેા અને અતીત અનાગત, સર્વોદ્ધાકાળ ઉપરોક્ત ૨૪ સ્થાનાનું પુત્રિ હોયતે” લેાકાન્તની સાથે સયેાજન કરવું જોઈએ, અહીં આ પ્રકારને સૂત્રાભિલાપ થશે-અવકશાન્તરનેા આલાપક તેા સૂત્રમાં જ કહી દીધેલ છે. તનુવાતના આલાપક આ પ્રમાણે અનશે. “ પુર્ષિં અંતે ! હોય તે पच्छा सत्तमे तणुवाए पुव्विं सत्तमे तणुवाए पच्छा लोयंते ? " रोहा ! लोयते य तणुवाए य पुव्वि' पैते पच्छा देते दुवे सासया भावा अणाणुपुव्वी एसा रोहा ! હે ભગવન્ ! પહેલા લેાકાન્ત અને પછી સાતમા તનુવાત છે, કે પહેલાં સાતમા તનુવાત અને પછી લેાકાન્ત છે ? ઉત્તર હું રાહ, લેાકાન્ત અને સાતમે તનુવાત ખન્ને છે. તે અને પહેલાં પણ છે અને પછી પણ છે કારણ કે તે અને શાશ્વતભાવ છે. તેથી હે રોહ ! તેમનામાં પૂર્વ અને પછીના ભાવરૂપ આનુપૂર્વીના અભાવ છે. એજ પ્રમાણે ઘનવાતથી લઈને પર્યાય સુધીના ૨૧ આલાપક બનાવી લેવા. અતીત, અનાગત અને અદ્ધા વિષયક એ આલાપકે આ પ્રમાણે બનશે. “પુથ્વિ મતે ! હોય તે પછાતીત દ્ધા પુદ્ધિ ગીતાદા पच्छा लोयते ? रोहा लायते य अतीताद्धा य पुच्चि पेते पच्छा पेते दुवे सासया માવા બળજીપુથ્વી સા રેદ્દા !” હે ભગવન! પહેલા લેાકાન્ત અને પછી અતી. તાદ્ધા છે, કે પહેલા અતીતાદ્ધા અને ત્યારબાદ લેાકાન્ત છે ? હે રોહ ! લેાકાન્ત અને અતીતાદ્ધા બન્ને પહેલાં પણ છે અને પછી પણ છે. કારણ કે તે બન્ને શાશ્વતભાવ છે. તેથી તેમનામાં પૂર્વાપર ભાવ રૂપ (આનુપૂર્વી) ક્રમ નથી. “પુષ્ણિ મંતે! જેચંતે पच्छा अणागयद्धा ? पुव्वि अणागयद्धा पच्छा लायंते ? " " रोहा ! लायंते य अणागयद्वा य पुव्विं ते पच्छा पेते दुवे सासया भावा, अगाणुपुथ्वी एसा रोहा !" ૩ ભગવન્! પહેલા લેાકાન્ત અને પછી અનાગતાદ્ધા છે, કે પહેલા અનાગતાહા અને પછી લેાકાન્ત છે? હું રોહ ! લેાકાન્ત અને અનગતાદ્ધા અને છે. અને તે બંને પહેલાં પણ છે અને પછી પણ છે. કારણ કે તે મને શાશ્વતભાવ છે. તે કારણે તેમાં પૂર્વાપર ભાવ (આનુપૂર્વી) નથી. સર્વોદ્ધા આલાપક તે સૂત્રકારે પોતે જ સૂત્ર દ્વારા કહ્યો છે (પુષિમંતે ! યંતે વા સવજ્જા) હે પૂજ્ય ! પહેલાં લેાકાન્ત છે અને ત્યારબાદ સર્વોદ્ધા છે, કે પહેલાં સર્વોદ્ધા અને ત્યાર પછી લેાકાન્ત છે? હું રોહ ! લેાકાન્ત અને સર્વોદ્ધા, એ બન્ને પહેલાં પણ છે અને પછી પણ છે. તે અને શાશ્વત ભાવ હાવાથી તેમનામાં પૂર્વાપર ક્રમ નથી.
(L
(जहा लाय तेणं संजोइया सव्वे ठाणा एते अलायंतेण वि संजोए यव्वा सब्वे) જેવી રીતે લેાકાન્તની સાથે ઉપર મુજબના તમામ સ્થાનેાનું સંચેાજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે અલેાકાન્તની સાથે પણ તે બધા સ્થાનોનું સચૈાજન
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮