SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ , ,, ચેત્પાદકત્વ હેતુ આપવામાં આવેલ છે તે તેના સાધ્યના અભાવમાં પણ રહે છે, અનૈકાન્તિક છે સાધ્યના અભાવમાં પણ રહેનાર હેતુને અનૈકાન્તિક હેતુ માનવામાં આવે છે. તે આ પ્રમાણે-સાંભળનારને-પ્રતિપાદ્યને વિષય ( વસ્તુ ) સંબંધી જે જ્ઞાન અપાય છે તેના પ્રત્યેની હેતુતા તેા કર વગેરેની ચેષ્ટાએમાં પણ આવે છે, કારણ કે પ્રતિપાદ્ય પુરુષ (સાંભનાર ) તેમની ચેષ્ટાએ વડે પણ વાચ્યા ને સમજી શકે છે. તેથી “સમયચત્તિાન્તે સતિ માવિતા માવા માવા પ્રત્યયોવાસ્ત્યાત્ ' તે હેતુ વગેરેની ચેષ્ટાઓમાં પણ ચાલ્યા ગયા હાવાથી ત્યાં ભાષાપણાના અભાવે અનૈકાન્તિક હેતુ થઇ જાય છે. તથા અભાષકની ભાષાને ભાષા કહેવી તે પણ સંગત નથી. કારણ કે જો આ જાતની માન્યતાને સ્વીકારવામાં આવે તે! સિદ્ધ થવા અને અચેતન પઢા માં પણ ભાષાની પ્રાપ્તિ થવાને પ્રસગ ઉદ્ભવે છે. એજ રીતે ક્રિયા પણ વમાનકા ળમાં જ યુક્ત છે. એ આશયથી સૂત્રકારે કહ્યું છે કે-‘ પુદ્રિ જિયિાગતુ क्खा પૂર્વાંકાળે કરવામાં આવેલી ક્રિયા દુઃખના હેતુરૂપ થતી નથી, “ जहा માસા તથા માળિવા ” જેવી રીતે વર્તમાન કાળની ભાષા ભાષારૂપ હોય છે એજ રીતે વમાનકાળની ક્રિયા જ સુખ દુઃખ વગેરેના કારણરૂપ હોય છે. પૂર્ણાંકાળની કે પરકાળની ક્રિયા સુખદુઃખાતિના કારણરૂપ હાતી નથી “ જિરિયા વિનાય મળો સુવા નો લહુ સા રળો તુલા ” ક્રિયા કરનારને જ દુ:ખદેનારી હાય છે, નહીં કરનારને, દુઃખદાયક હાતી નથી કારણ કે લેાકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો એ વાત માની લેવામાં આવે કે નહીં કરનારને માટે ક્રિયા દુઃખની જનક છે, તે તે વાતની પ્રતીતિ થઈ શકતી નથી. લેકમાં એવું સ્પષ્ટ જોવામાં આવે છે કે ક્રિયા; કરવાને સમયે જ સુખ દુ:ખની જનક હાય છે. જો પૂર્વકાળે અથવા પરકાળે ક્રિયાના જ અભાવ થઈ ચૂકયા હાય તા તે સુખદુઃખાદિની જનક કેવી રીતે બની શકે ? અભાવ કાઈ પણ કાના જનક ખની શકતા નથી, જો અભાવમાં કાર્યંજનકતા માની લેવામાં આવે તે અભાવ તે સત્ર સદા મેાજૂદ હાય છે, તેા પછી સઘળી જગ્યાએ સઘળાં કાર્યની ઉત્પત્તિ થયા કરવી જોઈએ ! પછી તે ઘટ વગેરેના નિર્માણને માટે ઈંડ વગેરે કારણેાના ઉપયેગ કરવાની આવશ્યકતા શી છે? મેાક્ષને માટે સયમ વગેરેની પણ શી આવશ્યકતા રહે ? તેથી એ વાત માનવી જ પડશે કે પૂર્વાંકાળની તથા પરકાળની ક્રિયા સુખદુઃખ વગેરેની જનક હાતી નથી. ફક્ત વર્તમાન કાળે કરાતી ક્રિયા જ સુખદુઃખ વગેરેની જનક અને છે. “ સૂત્ર' પત્તવ સિયા ” આ રીતે એવું કહી શકાય કે ક્રિયા કરનારને જ ક્રિયા દુઃખ જનક થાય છે, નહીં કરનારને દુઃખજનક થતી નથી, અહીં ક્રિયાના વિષયમાં એવું જે કહેવામાં આયુ છે કે વર્તમાનકા છાની જ ક્રિયા; કરનાર વ્યક્તિને સુખદુઃખ વગેરૈની જનક થાય છે—ભૂત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy