________________
""
નથી- કારણ કે ભાષણ પહેલાં ભાષામાં ભાષાત્પત્તિનેાજ અભાવ રહે છે. તેથી તે અભાષા છે. અભાષામાં જે ન્ શબ્દ છે તે અભાવાથૅક છે. તેની મારફત એ વાત દર્શાવવામાં આવી છે કે આણ્યા પહેલાંની ભાષામાં ભાષા પહેાતું નથી. તેથી ભાષણથી પહેલાંના સમયની ભાષામાં અન્ય તીથિ કાએ જે ભાષાપણું બતાવ્યુ છે તેનું નિરાકરણ થઈ જાય છે. કદાચ અહીં કાઈ ને એવી શંકા થાય કે ઉચ્ચારણ પહેલાની ભાષાને જો ભાષા ન કહેવાય! તા ભાષા કાને કહેવાય ? તે શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે “ માણિજ્ઞમાળી મારા; મારા ’ઉચ્ચારણ સમયે જે વર્તમાન કાળની ઉચ્ચારાતી ભાષા છે તેને જ ભાષા કહે છે. એજ પ્રમાણે ‘“ માલાસમચતંત્ર માચિયા માણા સમાના ભાષાના સમય વ્યતીત થઈ ગયા પછી ખેલવામાં આવેલી ભાષા પણ અભાષા છે. ભાષા નથી. તેનું તાત્પય એ છે કે ઉચ્ચારણુ કર્યાં પછીના કાળે ખેલાયેલી ભાષા પશુ ભાષા કહેવાતી નથી. પ્રતિક્ષી એવુ જે કથન કરે છે કે વર્તમાન કાળ અતિ સૂક્ષ્મ હાવાથી વ્યવહારમાં અનુપયેાગી હાય છે. એટલે કે વ્યવહારનું અગ ખનતા નથી, તે કારણે વર્તમાન કાળની ભાષા; ભાષા નથી તેમનુ તે કથન પણ ચગ્ય નથી. કારણ કે વર્તીમાન સમય જ વિદ્યમાન હોવાથી વ્યવહારના પ્રયાજક હાય છે જ્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળના સમય તે અસત રૂપ હોય છે તે કારણે તે વ્યવહારમાં અનુપયેાગી રહ્યા કરે છે. તથા પ્રતિપક્ષીએ પહેલાં એવું જે કહ્યું છે કે “ ક્ષમાનો આલા' નહી ખેલનારની ભાષા, ભાષા કહેવાય છે તેા તેમની તે માન્યતાનું ખંડન કરવા માટે સૂત્રકાર કહે છે કે “ માલાળો ન માત્તા, ન વહુ ના ગમાત્રમોમા ” વર્તમાનકાળે જે પુરુષ ઉચ્ચારણ કરી રહ્યો હાય છે એજ પુરુષની ભાષાને ભાષા કહેવાય છે, ઉચ્ચારણ પહેલાની કે ઉચ્ચારણ પછીની ભાષાને ભાષા કહેવાતી નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પુરુષે નહીં ઉચ્ચારેલી ભાષાને ભાષા કહેતા નથી વળી પ્રતિપક્ષીએ એવું જે કહ્યું છે કે ભાષાના સમય વ્યતીત થયા પછી ખેલાયેલી ભાષાને ભાષા કહેવાય તે કથન પણ ખરાખર નથી કારણ કે પ્રતિક્ષીએ જ્યારે ભાષ્યમાણુ ( માલતી) ભાષાને ભાષારૂપે સ્વીકારી જ નથી ત્યારે સમચવીગત જ્ન ” તા આ અભિલાપના અભાવને જ પ્રસંગ આવે છે. એટલે કે આ પ્રકારના અભિલાપજ ખેલી શકાય નહી. કારણકે વર્તમાન કાળની ભાષાને જો ભાષારૂપે સ્વીકારી નથી તે ભૂતકાળની ભાષારૂપે કેવી રીતે સ્વીકારી શકાય ! તેથી આ સૂત્રને અભિલાપ જ થઈ શકે નહીં'. તથા ભૂતકાળની ભાષા પૂર્ણરૂપે ખેલાયેલીભાષા પ્રતિપાદ્ય-શ્રોતાને માટે—અભિધેય-વાચ્યપદાર્થ માં પ્રત્યયાત્પાદક થાય છે, એટલે કે પૂર્ણરૂપે ખેલાયેલી ભાષા સાંભળવાથી સાંભળનાર વ્યક્તિને તેના વાચ્ચા સમજાય છે-તેથી ખાધ કરાવનાર હાવાથી ભૂતકાળની ભાષાને ભાષા કહેવો તે પશુ ચગ્ય નથી. કારણ કે તેમાં જેપ્રત્ય
<<
भासा
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૧