SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ય (અશાવત) હોય છે. કારણ કે તેની ઉત્પત્તિ અને વિનાશ પ્રત્યક્ષ અનુભવી શકાય છે, “સયા નિચ કારિઝરુ ૨ અવનિકા ” તે સ્કન્ધ પર્યાય સર્વદા–બધા સમયે-નિયમથી જ અનિત્ય હોવાને કારણે ચય અને અપચય પામ્યા કરે છે. અન્ય તીર્થિકનું “વંશ પરમાણુ પુસ્ત્રાઃ સંતા વર્ષના મવત્તિ” પાંચ પરમાણુ પુદ્ગલેનું સાજન થઈને તેઓ કરૂપે પરિણામે છે” આ કથન પણ ગ્ય નથી. કારણ કે કર્મરૂપ પર્યાયની ઉત્પત્તિ અનંત પરમાણુ યુદ્ધના સંગ થીજ થાય છે. તેથી તે અનંત કંધરૂપ હોય છે. પાંચ પરમાણુના સંગથી જે પર્યાયરૂપ સ્કંધ ઉત્પન્ન થાય છે તે તે કેવળ સ્કંધરૂપ જ હોય છે. કર્મ જીવના સ્વભાવને ઢાંકે છે. એટલેકે કમને એ સ્વભાવ હોય છે કે તે આત્માના જ્ઞાનાદિક ગુણેને ઢાંકી દે છે. જીવન જ્ઞાનાદિક ગુણોનું આવરણ કરવું એટલે જીવનું આવરણ કરવું. કારણ કે ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ ભેદ મનાતું નથી. એજ વાત બતાવવાને માટે સૂત્રકારે કહયું છે કે “ર્મ જીવાવરણમામિળ્યતે” આ રીતે જ્યારે કર્મને સ્વભાવ જ જીવને આવરણ કરવાનું છે ત્યારે અસંખ્યાત પ્રદેશવાળા જીવનું પાંચ પ્રદેશ વાળું કર્મ કેવી રીતે આવરણ બની શકે ! તથા કર્મને જે શાશ્વત કહે છે, તે પણ સંગત નથી. જે કર્મને શાશ્વત માનવામાં આવે તે તેની જે ક્ષેપ શમ વગેરે અવસ્થામાં હોય છે તે હોઈ શકે નહીં તેમને અભાવજ માન પડે. અને તેને જે અભાવ હોય તે જ્ઞાનાદિકની ઉત્પત્તિને પણ અભાવ જ માનવે પડશે, કારણ કે કર્મના ક્ષપશમ વગેરેથીજ જ્ઞાનાદિ પ્રકટ થાય છે. તથા જ્ઞાનાદિકમાં જે હાનિ અને વૃદ્ધિ કર્મના ક્ષયોપશમથી થયા કરે છે. તે પણ થઈ શકે નહીં તેમને પણ અભાવ માનવો પડે. પરંતું એવું તે બનતું નથી. જ્ઞાનાદિકની હાનિ અને વૃદ્ધિ લેકમાં સ્પષ્ટરૂપે જોવામાં આવે છે. તથા એવું જે કહ્યું છે કે 'કર્મ સદા ચય અને અપચય પામ્યા કરે છે.” એ વાત તે કર્મની એકાન્તતઃ શાશ્વત દશામાં બની શકતી જ નથી, કારણ કે જે પદાર્થ એકાન્તતઃ નિત્ય હોય છે તેમાં ચય અપચય થતાં નથી જેમ કે આકાશ એકાન્તતઃ નિત્ય છે. તે તેમાં ચય અને અપચય કદી પણ થતાં નથી આ રીતે વિચાર કરવામાં આવે તે કર્મમાં એકાન્તઃ શાશ્વતતા સંભવતી નથી, પણ તેમાં અશાશ્વતતા જ સંભવે છે. આ રીતે કર્મમાં આશાશ્વતતા માનવામાં આવે તો જ તેમાં ચય અને અપચય થવાનું સંભવી શકે છે. હવે અન્યતીથિકનું ભાષાના સંબંધમાં જે મંતવ્ય છે તેનું ખંડન કરવામાં આવે છે. “gવ માતા માલા, માસિકનમfમમા” તેઓ કહે છે કે ભાષણના પહેલાંની જે ભાષા છે તેને જ ભાષા કહેવાય છે. બેલવામાં આવતી ભાષા, ભાષા નથી. તે તેમના મતનું “પુવિ માતા જમાના” ઈત્યાદિ સૂત્રે વડે ખંડન કરવમાં આવ્યું છે કે ભાષણથી પહેલા ભાષામાં ભાષાપણું હતું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩)
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy